SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિક રૂપે, તેજસ્કાયિક રૂપે, વાયુકાયિક રૂપે, વનસ્પતિકાયિક રૂપે અને કીન્દ્રિય રૂપે ઉત્પન્ન થઈ ચુકી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“હંતા, નવમા ! જ્ઞાવ મત કુત્તો, સવ્વ જીવા વિ શંg a” હા, ગૌતમ ! એક જીવ, અસંખ્યાત લાખ શ્રીન્દ્રિયાવામાંના પ્રત્યેક કીન્દ્રિયાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યો છે એ જ પ્રમાણે સમસ્ત છે પણ અસં. ખ્યાત લાખ હીન્દ્રિયાવાસમાંના પ્રત્યેક હીન્દ્રિયાવાસમાં પૂર્વે અનેકવાર અથવા અનતવાર ઉત્પન્ન થઈ ચુકયા છે. “પૂર્વ જ્ઞાવ મનુષેણુ, નવરં તે ફંઘિણુ કાવ वणस्सइकाइयत्ताए, तेइंदियत्ताए, चउरिदिएसु च उरिदियत्ताए, पंचिंदियतिरिक्खजो णिएसु पंचिंदियतिरिक्खजोणियत्ताए, मणुस्से सु मणुस्सचाए, सेसं जहा बेइंदियाणं " એજ પ્રમાણે અસંખ્યાત લાખ ત્રીન્દ્રિયાવાસમાંના પ્રત્યેક ત્રીન્દ્રિયાવાસમાં, અસંખ્યાત લાખ ચતુરિન્દ્રિયાવાસમાંના પ્રત્યેક ચતુરિન્દ્રિયાવાસમાં, અસ ખ્યાત લાખ પંચેન્દ્રિય તિNિચાવાસમાંના પ્રત્યેક પંચેન્દ્રિય તિર્યંચાવાસમાં અને અસંખ્યાત લાખ મનુણાવાસમાના પ્રત્યેક મનુષ્યાવાસમાં, એક જીવ અને અનેક જીવ પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે કીન્દ્રિયેના ઉપર્યુક્ત કથન કરતા આ કથનમાં જે વિશેષતા છે તે હવે પ્રકટ કરવામાં આવે છે. પ્રત્યેક ત્રીન્દ્રિયાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક રૂપે અને ત્રીન્દ્રિય રૂપે, પ્રત્યેક ચતરિન્દ્રિયાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિ કાયિક રૂપે અને ચારિ. ન્દ્રિય રૂપે, પ્રત્યેક પંચેન્દ્રિયતિય ચાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વન સ્પતિકાયિક રૂપે અને પંચેન્દ્રિયનિયંચ રૂપે અને પ્રત્યેક મનુષ્યાવાસમાં તેઓ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક રૂપે તથા મનુષ્ય રૂપે પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ પ્રકારે પૃથ્વીકાયકરૂપે, અપૂકાયિકરૂપે, તેજરકાયિકરૂપે, વાયુકાયકરૂપે અને વનસ્પતિકાયિકરૂપે ઉત્પન્ન થવાનું કથન તે બધે એક સરખું જ છે. દ્વીન્દ્રિયના કથન કરતા ત્રીન્દ્રિયાદિકના કથનમાં જે અંતર છે તે ઉપર પ્રકટ કરવામાં આવ્યું છે. આ પ્રકારે “ના” આ સૂત્રપાઠથી લઈને “સેસં હા રેડ્ડરિયા ” આ સૂત્રપાઠ પર્યન્તના કથનને અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. “વાસંતરોવિયરોગ્ગીતાબાળ વ =હા કુiા” ૬૪ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં એક જીવ અને સમસ્ત છે પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે અનેકવાર અપવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ७८
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy