________________
રકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૂર્વ પૃથ્વીકાયિકાદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે એજ પ્રકારનું કથન સ્તનતકુમારોના આવાસમાં એક જીવ અને અનેક જીની પૂર્વોત્પત્તિના વિષયમાં પણ ગ્રહણ કરવું અહીં “યાવત્ ” પદ વડે નાગકુમારદિક ભવનપતિ દેવના આવાસે ગ્રહણ કરવામાં આવેલ છે. એટલે કે એક જીવ અને સમસ્ત જીવે, નાગકુમારાદિકના જેટલા આવાસો છે તે આવાસમાં પ્રત્યેક આવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં અનેકવાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ નાગકુમારાદિકના આવાસની સંખ્યામાં જ વિશેષતા છે, કથનમાં કેઈ વિશેષતા નથી નાગકુમારોથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવનવાસીઓના આવાસની સંખ્યા પહેલા શતકના પાંચમા ઉદેશકમાં આપવામાં આવેલ છે, તે ત્યાંથી વાંચી લેવી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડ નં મંતે ! કોને કહેજોકુરિવાફરાवाससयसहस्से सु एगमेगसि पुढविकाइयावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइરાણ વગરનg ” હે ભદન્ત ! આ જીવ, અસંખ્યાત લાખ પ્રમાણ પૃથ્વીકાયિકાવાસમાંનાં પ્રત્યેક પૃથ્વીકાયિક આવાસમાં પૂર્વે પૃથ્વીકાધિકરૂપે, અપકાયિકરૂપે, તેજરકાયિકરૂપે, વાયુકાયિકરૂપે અને વનસ્પતિકાયિક રૂપે શું ઉપન્ન થઈ ચુકયા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“હંત, જોયા! કાર સતગુત્ત, પર્વ સાકીના વિ, gવં ગાત્ર વરસારુug” હા, ગૌતમ ! એક જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસમાંના પ્રત્યેક પૃથ્વીકાયિકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યો છે. એ જ પ્રમાણે સમસ્ત જી પણ ત્યાં પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે એજ પ્રમાણે અસંખ્યાત લાખ અપૂકાયિકાવાસમાંના પ્રત્યેક અપકાયિકાવાસમાં, અસંખ્યાત લાખ તેજસ્કાયિકાવાસમાંના પ્રત્યેક તેજસ્કાયિકાવાસમાં અને અસંખ્યાત લાખ વાયુકાયિકાવાસમાંના પ્રત્યેક વાયુકાયિકાવાસમાં અને અસંખ્યાત લાખ વનસ્પતિકાયિકાવાસમાંના પ્રત્યેક વનસ્પતિકાયિકાવાસમાં પણ એક જીવ અને સમસ્ત જીવો પૂર્વે અનેક વાર અથવા અનંતવાર અપકાયિકાદિ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માં જો મંતે ! જીવે પંજો ફંતિચાવાસसयसहस्सेसु एगमेगंसि बेइंदियावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए,
વિદત્તાણ વાવાપુવે?” હે ભગવન્! આ જીવ, અસંખ્યાત લાખ દ્વાન્ડિયાવાસમાંના પ્રત્યેક દ્વીન્દ્રિયાવાસમાં શું પૂર્વે પસ્વીકાયિક રૂપે, અપૂ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦