________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અયં ગં મંતે ! નીવે તમારા પુરવીર પંજૂળ નિરચાવલાસચરણે અમેરિ” હે ભગવન! આ જીવ તમ પ્રભા પૃથ્વીમાં અને તેને ૯૯૫ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં શું પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“સેસં સં જેવ” હા, ગૌતમ! એક જીવ અને સમસ્ત જીવે પણ તમ પ્રભા પૃથ્વીમાં અને તેના ૯૯૯૫ નરકાવાસોમાંના પ્રત્યેક નરકાવાસમાં પહેલાં અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મર્થ i મંતે ! નીચે રહે તત્તમig gઢવી વંજ ગyત્તtહુ મઝુમહાપુ માનિgg મેડિ નિયા રાસંતિ ” હે ભગવન ! આ જીવ અધઃસપ્તમી પૃથ્વીમાં અને તેના પાંચ અનત્તર અને અતિવિશાળ નિયાવાસે. માંના પ્રત્યેક નિયાવાસમાં શું પૂર્વે પૃવીકાયિક રૂપે ઉત્પન્ન થઈ ચુકી છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ ! એક જીવ અને સમસ્ત જીવ સાતમી તમસ્તમપ્રભા નામની પૃથ્વીમાં અને તેના પાંચ અનુત્તર અતિવિશાળ નિરયાવાસમાંના પ્રત્યેક નિરયાવાસમાં પૂર્વે પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. (આ રીતે સાતે પૃથ્વીઓમાં પૃથ્વીકાયિક આદિ રૂપે એક જીવ અથવા સમસ્ત જીવોની પૂર્વોપત્તિનું કથન એક સરખું સમજવું.)
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગર્ચ i મંતે ! વીવે પોરટ્રીપ ગરકુમારપાસ सयसहस्सेसु एगमेगंसि असुरकुमारावासंसि पुढविकाइयत्ताए, जाव वणस्सइकाइयરાણ, રેવાકુ, પિત્તા આસારામંહમોવારા વવવનg? હે ભગવન ! આ જીવ, ચોસઠ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં શું પૂર્વે પૃથ્વીકાયિકરૂપે, અપૂકાયકરૂપે, તેજરકાયિકરૂપે, વાયુકાયિકરૂપે, વનસ્પતિકાયિકરૂપે, દેવરૂપે, દેવીરૂપે, અને આસન, શયન, ભાંડાદિ ઉપકરણ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“હૃતા, જોયા ! નવ ગનંતવૃત્તો'હે ગૌતમ! એક જીવ, ચેસઠ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેકવાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુક્યો છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નવ નવા વિનં મતે ! ” ઈત્યાદિ–હે ભગવન્! સઘળા જીવો શું ચોસઠ લાખ અસુરકુમારાવાસોમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે ઉત્પન્ન થઈ ચુકયા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“gવં જેવ, પથં ગાવ થળિયકુમારેલું, નાબત્ત આવાતેલ, માવાના પુરઘમળિયા” હે ગૌતમ ! સઘળા જી પણ, ચોસઠ લાખ અસુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૭૬