SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સર્ચ મતે ! નીવે રૂમણે રચqમાપ ગુઢવી तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि पुढविकाइयत्ताए जाव જાફાંફચત્તાર નજરાણ, વવવનપુરને ” હે ભગવન ! આ જીવ આ રનખભા પૃથ્વીમાં અને તેના ૩૦ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પ્રકાયિકરૂપે, અપકાયિકરૂપે, તેજસ્કાયિકરૂપે, વાયુકાયિકરૂપે, વનસ્પતિકાયિ. કરૂપે, નરકાવાસ પૃથ્વીકાયિકરૂપે અને નારક રૂપે શુ પૂર્વે ઉત્પન્ન થઈ ચુકી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, નોરમા ! સરું અટુવા ગળdહુ” હા ગૌતમ! આ જીવ અનેક વાર અથવા અનંત વાર રત્નપ્રભા પૃથ્વીમાં અને તેના ૩૦ લાખ નરકાનામાંના પ્રત્યેક નરકાવાસોમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પદક જીવા વ ળ અંતે! મીરે રચાધ્યમ પુકવી, તીક્ષાણ નિયાવારનવાણે” હે ભગવન! સઘળા છે પણ શું આ રત્નપ્રભા પૃથ્વીમાં અને તેના ૩૦ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકા વાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“તંરે સાવ અજંતવૃત્તો” હા, ગૌતમ! સમરત જી પણ આ રત્નપ્રભા પૃથવીમાં અને તેના ત્રીસ લાખ નરકાવાસમાં પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વી કાયિક આદિ રૂપ પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચે જે મને ! વીવે સારવમા ગુઢવી - वीसाए एवं जहा रयणप्पभाए, तहेव दो आलावगा भाणियव्वा एवं जाव धूमप्प. મા” હે ભગવન્શું આ જીવ, શકરા પ્રભા પૃથ્વીમાં અને તેના ૨૫ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃવીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુકે છે? આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કેગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં જેવા બે આલાપકે કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપકો શર્કરા ખભા પૃથ્વીમાં પણ કહેવા જોઈએ જેમ કે-એક જીવ અથવા સમસ્ત છ શર્કરા પ્રભા પૃથ્વીમાં અને તેના પચીશ લાખ નરકાવા. એમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુકયા છે. એ જ પ્રમાણે એક છત્ર અને સમસ્ત જી પણ વાલુકાપ્રભામાં, પંકwભામાં, ધૂમપ્રમામાં અને તેમના ક્રમશઃ પંદર લાખ, દસ લાખ અને ત્રણ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુકયા છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૭૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy