________________
સ્તિકાયને એક પ્રદેશ અવગાહિત હોય છે, ત્યાં એક ધર્માસ્તિકાય પ્રદેશની અવગાહના સ્થાન પર અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહિત હોય છે, કારણ કે ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાન પર અધર્માસ્તિકાયને એક પ્રદેશ વિદ્યમાન રહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શેરથા શાળrણથિ દાચcggણા શોનાવા?” હે ભગવાન ! એક ધર્માસ્તિકાયપ્રદેશના અવગાહના સ્થાનમાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાહિત હોય છે?
ઉત્તર–“gaો” તે સ્થાન પર આકાશાસ્તિકાયને એક જ પ્રદેશ અવગાહિત હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા નધિચcq, mar?” હે ભગવન! એક ધર્માસ્તિકાય પ્રદેશના અવગાહના સ્થાનમાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાહિત હોય છે ?
ઉત્તર-“મળતા” હે ગૌતમ! ત્યાં જવાસ્તિકાયના અનંત પ્રદેશો અવગાહિત હોય છે.
ગૌતમ સવામીને પ્રશ્ન-“વફા Twાથિજાવ@ા?” હે ભગવન્ ! એક ધર્માસ્તિકાયપ્રદેશના અવગાહના સ્થાનમાં પગલાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાહિત હોય છે ?
ઉત્તર-બતા” હે ગૌતમ ! ત્યાં પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશો અવગાઢ હોય છે. જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયના અનંત પ્રદેશનો એક એક ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાનમાં સદ્ભાવ હોય છે તેથી તે પ્રત્યેકના અનંત પ્રદેશે તે ધર્મારતકાયના પ્રદેશને વ્યાપ્ત કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ ચા માલમા ?” હે ભગવન ! જે સ્થાનમાં ધર્માસ્તિકાયનો એકપ્રદેશ અવગાહિત હોય છે, તે સ્થાનમાં કેટલા અદ્ધાસમય અવગાહિત (સ્થિત) હોય છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“ણિય શાહ, લિચ નો , જાતા કળતા” હે ગૌતમ ! તે સ્થાન પર ક્યારેક અદ્ધા સમય અવગાહિત હોય છે અને ક્યારેક અવગાહિત હતા નથી જે તેઓ તે સ્થાન પર અવગાહિત હોય, તે અનંત અઢાસમયે જ ત્યાં અવગાહિત હોય છે. કારણ કે મનુષ્યલેકમાં જ અદ્ધાસમાને સદુભાવ હોય છે, મનુષ્યલોકની બહાર તેમને સદ્ભાવ નથી તે કારણે ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાનમાં તેમની અવગાહના હોય છે પણ ખરી અને નથી પણ હતી જ્યાં હોય છે ત્યાં અનંત રૂપે જ તેમને સદુભાવ રહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બાથ મરે! ઘરે જન્ન0િ $ાગveણે મોઢે, તથ વાયા ધતિથ#ાણા મોઢા?” હે ભગવન ! જે સ્થાન પર એક અધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ (સ્થિત) હોય છે, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હેય છે?
મહાવીર પ્રભુને ઉત્તર- ” હે ગૌતમ ! ત્યાં એક ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે તેનું સ્પષ્ટીકરણ પહેલાં થઈ ચુકયું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨ ૦૧