________________
જોઈએ છેલ્લા અદ્ધ સમય વિષયક પ્રશ્નોત્તરે આ પ્રમાણે સમજવા-અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયાદિકના પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે ? આ પ્રકારે છએ પ્રશ્નો જાતે મનાવી લેવાં,
અદ્ધાસમય કેટલા અહ્વાસમયે વડે પૃષ્ટ થાય છે ? આ સ્વસ્થાન વિષયક પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છે‘ સ્થિ ળ વિ ” હે ગૌતમ ! અદ્ધાસમય એક પણ અદ્ધાસમય વડે પૃષ્ટ થતા નથી, ધર્માસ્તિકાયના, અધર્મીસ્તિકાયના અને આકાશાસ્તિકાયના અસખ્યાત પ્રદેશ વડે અને છેલ્લા એ અસ્તિકાયાના (જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે અદ્ધાસમય પૃષ્ટ થાય છે. નિરૂપતિ અદ્ધાસમય એક જ હાય છે કારણે તેની સમયાન્તરની સાથે સ્પના થતી નથી, કારણ કે અતીત (ભૂત) અને અનાત (ભવિષ્ય) સમયનુ. વિનષ્ટ અને અનુત્પન્ન હાવાને કારણે અસ્તિત્વ જ માનવામાં આવ્યું નથી )સૂ૯
૫ દ્વિપ્રદેશિકાદિ પુદ્દલાસ્તિકાય સ્પન્દ્વાર વક્તવ્યતા સ ́પૂર્ણ ર
અવગાહના દ્વાર કા નિરૂપણ
--અવગા દ્વાર વક્તવ્યતા—
66
जत्थ ના મતે ! ો ધર્મષિજાચવણે’’ ઇત્યાદિ---
ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા નવમાં અવગાહદ્વારનું નિરૂપણુ *યુ' છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે 3 - " जत्थ णं भंते ! एगे धम्मत्थिकायपएसे ओगाढे, तत्थ केवइया धम्मत्थिकायપસા ગોળાના ?'' હે ભગવન્ ! જે સ્થાન પર ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહિત હાય છે-એટલે કે આકાશના જે પ્રદેશમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ રહેલા હોય છે-ત્યાં ધર્માસ્તિકાયના બીજા ફૅટલા પ્રદેશા અવગાઢ (રહેલા) હાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- રસ્થિ કોવિ’હે ગૌતમ ! જે પ્રદેશમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાહિત હાય છે, તે પ્રદેશમાં ધર્માસ્તિકાયના બીજો એક પણ પ્રદેશ અવગાહિત હાતા નથી, કારણ કે તે ત્યાં અવિદ્યમાન રહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- વા મસ્થિાચપડ્યા ગોઢા ?” હે ભગવન્ ! જે સ્થાન પર ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાહિત (સ્થિત) છે, તે સ્થાન પર અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશેા અવગાહિત હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- જો ” હે ગૌતમ ! જે સ્થાન
""
પર ધર્મા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૦૦