________________
મહાવીર પ્રભુને ઉત્તર-“મ ”િ હે ગૌતમ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે અધર્માસ્તિકાય પૃષ્ટ થાય છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફાઉં અદમ્પરિચાર્દિ પુ?” હે ભગવન્! અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વડે અધર્માસ્તિકાય પૃષ્ટ થાય છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“0િ pm tવ, વૈકું ના પરિવારણ હે ગૌતમ! અધર્માસ્તિકાયદ્રવ્ય અધર્માસ્તિકાયના એક પણ પ્રદેશ ઉડે પૃષ્ટ થતું નથી, કારણ કે સંપૂર્ણ અધર્માસ્તિકાયને અનુલક્ષીને અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તેથી તેનાથી ભિન્ન એવા અન્ય અધર્માસ્તિકાય પ્રદેશનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવી શકતું નથી. બાકીનું સમસ્ત કથન ધર્માસ્તિકાયના કથન અનુસાર જ સમજવું જેમ કે-આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે અધર્માસ્તિકાય પૃષ્ટ થાય છે, અનંત છાસ્તિકાય પ્રદેશ દ્વારા અધમ. સ્તિકાય પૃષ્ટ થાય છે, અનંત પુણલાસ્તિકાય પ્રદેશ દ્વારા અધમસ્તિકાય પૃષ્ટ થાય છે, તથા અદ્ધાસમ વડે કયારેક તે પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતું નથી જે તે તેમના દ્વારા પૃષ્ટ થતું હોય, તે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે.
___“एवं एएणं गमएणं सव्वे वि सट्टाणए नस्थि एक्केण वि पुढा, परढाणए आदिल्लएहि तिहि असंखेज्जेहि भाणियव्वं पच्छिल्लएसु तिसु अणंता भाणियव्वा, ના અદ્ધારમચો રિએજ પ્રકારે પૂર્વોકત પદ્ધતિ અનુસાર આકાશસ્તિ કાયના ૬, જીવાસ્તિકાયના ૬, પગલાસ્તિકાયના ૬, અને અદ્ધાસમયના ૬ અભિલાપ (પ્રનેત્તરે) કહેવા જોઈએ જ્યાં કેવળ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને તેમના પ્રદેશોની સાથે સ્પર્શનનો વિચાર થાય છે, તે સ્થાનનું નામ સ્વસ્થાનક છે, તથા અન્ય દ્રવ્યના પ્રદેશની સાથે સ્પર્શના વિચાર થત હોય, તે સ્થાનકનું નામ પરસ્થાનક છે. સમસ્ત ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય “સ્વસથાનકમાં એક પણ પ્રદેશ વડે પૃટ થતું નથી.” એ પત્યુત્તર સમાજ જોઈએ પરસ્થાનમાં પહેલાં ત્રણમાં-ધર્માસ્તિકાય આદિ ત્રણમાં અસંખ્યાત પ્રદેશ વડે પૃષ્ઠ છે, એવું કથન કરવું જોઈએ, કારણ કે ધર્માસ્તિકાય અને અધ પ્રતિકાય અસખ્યાત પ્રદેશેવાળાં છે, તથા તેમના દ્વારા સંપૂર્ણ આકાશ પણ અસંખ્યાત પ્રદેશોવ છું છે. છેલ્લા ત્રણ અભિશાપમાં–જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમયના અભિલા પે.માં-અનંત પ્રદેશ વડે સ્પષ્ટ કહેવું જોઈએ કારણ કે જીવાસ્તિકાયાદિક અનન્ત પ્રદેશવાળાં છે. અહીં આકાશાસ્તિકાયના અભિલાષમાં એવી વિશેષતા છે કે આકાશ સ્તિકાય ધર્માસ્તિકાયના પ્રદેશ દ્વારા સ્પષ્ટ પણ છે અને અસ્કૃષ્ટ પણ છે જે આકાશાસ્તિકાય સ્પષ્ટ છે તે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ દ્વારા પૃષ્ટ હોય છે તથા જીવાસ્તિકાય આદિ ત્રણના અનંત પ્રદેશ દ્વારા પૃષ્ટ હોય છે. આ રીતે અઢાસમયના ગમક પયતના ધર્માસ્તિકાયાદિક છ ગમકનું કથન કરવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૯૯