________________
ગૌતમ વામીને પ્રશ્ન-“જે કાળાણિઝાયાણહિં કુદે છે ભગવદ્ ! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલા આકાશાસ્તિકાય પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-અimહિં” હે ગૌતમ! અસંખ્યાત આકાશાસ્તિકાયપ્રદેશો વડે પમસ્તિકાયદ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ રૂપ કાકાશ બરાબર કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરુપહિં જીવ0િાચવણહિં પુરું?” હે ભગ વન્ ! ધમસ્તિકાય દ્રવ્ય કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“અ ” અનંત જીવાસ્તિકાય પ્રદેશ વડે ધર્માસ્તિકાય દ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે જીવાસ્તિકાયના પ્રદેશને વ્યાપ્ત કરીને જ ધર્માસ્તિકાય દ્રવ્ય રહેલું છે. જીવારિતકાયને અનંત કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સફર' માાથિજાયાદિ ઉદે?” હે ભગવન ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“
અ હિં ” હે ગૌતમ! અસંખ્યાત આકાશાસ્તિકાયપ્રદેશ વડે ધર્માસ્તિકાયદ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ રૂપ લેકાકાશ બરાબર કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરુપહિં જીવ0િાચવણહિં પુટ્ટ?હે ભગ વન ! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“અહિં” અનંત જીવાસ્તિકાય પ્રદેશો વડે ધર્માસ્તિકાય દ્રવ્ય પૃષ્ટ થાય છે, કારણ કે જીવાસ્તિકાયના પ્રદેશને વ્યાસ કરીને જ ધર્માસ્તિકાય દ્રવ્ય રહેલું છે. જીવારિતકાયને અનંત કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા જાનમહિં g?” હે ભગવન્! કેટલા અદ્ધા સમયે દ્વારા ધર્માસ્તિકાય દ્રવ્ય પૃષ્ટ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-વિચ પુ, વિર નો ઉદ્દે, હું જુદું નિરમા અહિ” હે ગૌતમ ! ધર્માસ્તિકાયદ્રવ્ય અદ્ધાસમ દ્વારા ક્યારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતું નથી. સમય ક્ષેત્રની અપેક્ષાએ પૃષ્ટ અને સમયક્ષેત્રની બહારના ક્ષેત્રની અપેક્ષાએ અસ્પષ્ટ કહ્યું છે. જ્યારે તે અદ્ધા સમયે વડે પૃષ્ટ થાય છે ત્યારે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બાબરિયાવાળ મરેવથિ. જાણે િપુ?હે ભગવદ્ ! અધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૯૮