SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગૈતમ સ્વામીના પ્રશ્ન- છ્હે મંત્તે ! અદ્યાભ્રમદ્ વહ્નિ ધમ્મરિયાચવલે'િ પુદ્દે ?'' હે ભગવન્! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? kk મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ સ ્* ' હું ગૌતમ ! સાત ધર્માસ્તિકાય પ્રદેશે દ્વારા એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે. અહી अद्धा समय ’' આ પદ વ માન સમયવિશિષ્ટ, સમયક્ષેત્રમધ્યવર્તી (અઢી દ્વીપના) પરમાણુ જ ગૃહીત કરવા જોઇએ, નહીં તા અટ્ઠાસમયની સાત ધર્માસ્તિકાય પ્રદેશેા વડે સ્પર્શના સભવી શકતી નથી અહીં જઘન્ય પદના અભાવ સમજવે, કારણ કે અદ્ધાસમયના મનુષ્યક્ષેત્રમાં જ સદૂભાવ છે, જઘન્ય પદના સદ્ભાવ તે લેાકાન્તમાં જ છે. સાત ધર્માસ્તિકાય. પ્રદેશ દ્વારા અઢાસમયની પશના આ પ્રકારે થાય છે-અહાસમયવિશિષ્ટ પરમાણુર્વ્ય ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં અવગાઢ છે, ધર્માસ્તિકાયના ખીજા ૬ પ્રદેશે તેની છ દિશાઓમાં છે, આ રીતે સાત ધર્માસ્તિકાયપ્રદેશેા વડે પશના થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -“ દેવદ્િ ગમ્મથિાચવÀ ્િ પુટ્ટે ?” હું ભગવન્ ! એક અદ્ધાસમય કેટલા અધર્માસ્તિકાયના પ્રદેશે વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર- ત્રં ચૈત્ર ” હે ગૌતમ ! સાત અધર્માસ્તિકાયના પ્રદેશ વડે એક અદ્ધાસમય પ્રુષ્ટ થાય છે. તેનું સ્પષ્ટીકરણ પણ ઉપર મુજમ જ સમજવું', “ Ë પ્રવાસથિાયવદ્િવ ” એજ પ્રમાણે સાત આકાશાસ્તિકાયપ્રદેશેા વડે એક અદ્ધાસમય સૃષ્ટ થાય છે. : એક ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ યેત્રŕ' નૌસ્થિજાચવલ્સેન્દ્િપુરૢ ?” હે ભગ વન્! એક અદ્ધાસમય કેટલા જીન્નાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર--‘iàહિં, Ëનાવ બન્નાસમદ્િ’' શ્રદ્ધાસમય અનંત જીવાસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે, એજ પ્રમાણે અન'ત પુદ્ગલાસ્તિકાથપ્રદેશેા વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે અને અનંત અહ્વાસમા વડે એક અદ્ધાસમય સૃષ્ટ થાય છે. અદ્ધાસમય વિશિષ્ટ પરમાણુદ્રવ્ય રૂપ એક અદ્ધાસમય અનત જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય કારણ કે તેઓ એક પ્રદેશમાં પણ અનત હોય છે. એજ પ્રમાણે અન તપુદ્ગલાસ્તિકાય પ્રદેશેા વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે, કારણ કે એક દ્રવ્યના સ્થાનમાં તથા તેની આજૂબાજૂમાં અનંત પુદ્ગલાને સદૂભાવ રહે છે. અનત અદ્ધાસમા વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે તેનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–અદ્ધાસમય-વિશિષ્ટ અનંત પુદ્ગલપરમાણુ દ્રવ્ય અહ્વાસમય રૂપે કથિત થયેલ છે. તેથી તે અદ્ધ સમય રૂપે વિવક્ષિત પરમાણુ તેના સ્થાનમાં તથા તેની આસપાસમાં અનત રહે છે આ રીતે ધર્માસ્તિ કાયાક્રિકાના પ્રદેશની અપેક્ષાએ સ્પનાનુ' કથન કરીને હવે દ્રવ્યની અપેક્ષાએ તેમની પનાનું કથન કરવામાં આવે છે~~ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૭
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy