________________
કાય પ્રદેશ વડે, અને અસંખ્યાતના પાંચ ગણું કરીને પછી બે ઉમેરવાથી જેટલી સંખ્યા આવે એટલા વધારેમાં વધારે ધર્માસ્તિકાયપ્રદેશ વડે અસં.
ખ્યાત પુદગલાસ્તિકાયપ્રદેશ પૃષ્ટ થાય છે બાકીનું સમસ્ત કથન પુદ્ગલા, સ્તિકાયના સંખ્યાત પ્રદેશને સંબઘમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે એજ પ્રમાણે અહીં સમજવું વિશેષતા એટલી જ છે કે અહીં પ્રત્યેક અભિલાપમાં સંખ્યાતને બદલે અસંખ્યાત પદને પ્રગ કર જોઈએ આ કથનને ભાવાર્થ
એ છે કે-અસંખ્યાત પુરાલાસ્તિકાની ઓછામાં ઓછા અસંખ્યાતના બમણાં કરતાં બે અધિક અધર્માસિસકાયપ્રદેશ વડે અને વધારેમાં વધારે અસંખ્યાતના પાંચ ગણા કરતાં બે અધિક અધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પર્શના થાય છે, તથા અસંખ્યાતના પાંચ ગણુાં કરતાં બે અધિક આકાશાસ્તિકાય. પ્રદેશો વડે અસંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશે પૃષ્ટ થાય છે. અનંત જીવાતિકાયપ્રદેશે દ્વારા, અનંત પુદ્ગલા સ્તકાયપ્રદેશ દ્વારા અને જ્યારે અદ્ધા સમયે દ્વારા સ્પર્શના થાય ત્યારે નિયમતઃ અનંત અદ્ધાસમા દ્વારા અસંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશની પર્ણના થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ xviતા મતે ! પોળસ્થિપણા દેવ મૂર્થિાવહિં પુ?” હે ભગવન્! પુગલસ્તિકાયના અનંત પ્રદેશે અર્ધાસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ = અકા તા થતા કિ નિવસં” હે ગૌતમ! પહેલાં જે પ્રકારનું અસંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે પગલાસ્તિકાયના સમસ્ત અનંત પ્રદેશનું કથન પણ સમજવું પરંતુ અહીં એવી વિશેષતા છે કે–જેવી રીતે અહીં જઘન્ય પદમાં નીચેના અથવા ઉપરના અવગાહ પ્રદેશ ઔપચારિક હોય છે, એજ પ્રમાણે ઉત્કૃષ્ટ પદમાં પણ નીચેના અથવા ઉપરના તે અવગાહપ્રદેશે ઔપચારિક હોય છે, કારણ કે અવગાહની અપેક્ષાએ આકાશપ્રદેશ-લે કાકાશપ્રદેશ–ઔપચારિક્તા વિના અનંત હેતા નથી, કારણ કે લેક કાશના પ્રદેશ સિદ્ધાન્તકારોએ અસંખ્યાત જ કહ્યા છે. તેથી અવગાહની અપેક્ષાએ આક શપ્રદેશ વાસ્તવિક રૂપે અનંત હોતા નથી. એજ વાત આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે-“ઘારૂપરે”િ ઈત્યાદિ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૯ ૬