SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વ સTIષ0િ%ાય હિંgg? હું ભગવન! સંખ્યાત પુલાસ્તિકાય પ્રદેશ કેટલા આકાશાસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભને ઉત્તર–“સેક સંજ્ઞાળે હવાહિgoi” હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશાવાળો જે પુદ્ગલકધ છે તે પાંચ ગણાં સંખ્યાત કરતાં બે અધિક આકાશાસ્તિકાય પ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફufé વOિાથvપહિં પુp?” હે ભગવની સંખ્યાત પ્રદેશેવાળ જે પુદ્ગલન્કંધ છે તે કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “લviટે€િ” હે ગૌતમ ! સંખ્યાત પદ્ગલાસ્તિ કાયપ્રદેશ અનંત જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરૂfહું વાચિાચવણહિં પુટ્ટા?” હે ભગવદ્ ! કેટલા પુદ્ગલાસ્તિકાય પ્રદેશ દ્વારા સંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ સ્કૃષ્ટ થાય છે? ઉત્તર-“અહિં” હે ગૌતમ! અનંત પુદ્ગલાસ્તિકાયપ્રદેશો વડે સંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેવા દ્વારાણહિં પુ ” હે ભગવન! કેટલા અદ્ધાસમ વડે સંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ પ્રુષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સિય પુરે, નો કાર સહિ?” હે ગૌતમ! સંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ કયારેક અદ્ધાસમ વડે સૃષ્ટ થાય છે અને ક્યારેક પૃષ્ટ થતા નથી. “ક્યારેક પૃષ્ટ થાય છે. એવું જે કથન કરવામાં આવ્યું છે તે સમયક્ષેત્રની અપેક્ષાએ કરવામાં અાવ્યું છે, કારણ કે સમયક્ષેત્રમાં જ અદ્ધાસમયને સદૂભાવ છે, સમયક્ષેત્રની બહાર અદ્ધાસમયને સદ્ભાવ હતા નથી તેથી ત્યાં તેઓ અદ્ધા સમયે વડે સ્પષ્ટ થતા નથી. જ્યારે સમય ક્ષેત્રમાં તેઓ અદ્ધાસમ વડે પૃટ થાય છે, ત્યારે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે જ સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઝવેકા મતે ! mianતાંઘણા વહિં ઘ-સ્થિwયાર્દિ પુp?” હે ભગવન્! અસંખ્યાત પગલાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર–“Ungg સેવ અસંsqi દુnોળ દવાहिएणं, उक्कोसपए वेणेव असंखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं, सेसा जहा સંssi વાર રિચમં 3ળસે”િ હે ગૌતમ! અસંખ્યાતના બમણ કરીને પછી બે ઉમેરવાથી જેટલી સંખ્યા આવે એટલા ઓછામાં ઓછા ધમસ્તિ, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy