________________
ૌતમ સ્વામીને પ્રશ્ન-“શરૂચ બથિruguતા ઉana” હે. ભગવન! જ્યાં એક અવર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે, તે સ્થાન પર કેટલા અધર્માસ્તિકાયના બીજા પ્રદેશ અવગાઢ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“રસ્થિ gો વિ” હે ગૌતમ! તે સ્થાન પર બીજો એક પણ અપમતિ કાયપ્રદેશ અવગાઢ હેતે નથી, કારણ કે પિતાના જ અવગાહથાનમાં પોતાના જ અન્ય પ્રદેશની અવગાહના થવાનો અભાવ રહે છે. તે ગહ પરિધtપાણ” જેવું ધમસ્તિકાયના પ્રકરણમાં આકાશસ્તિકાચના પ્રદેશના અલગ હાવિનું કથન કરવામાં આવ્યું છે, એવું જ બાકીનું કથન અહીં અધર્માસ્તિકાયના વિષયમાં પણ સમજવું એટલે કે જ્યાં અધમસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશસ્તિકાયનો પણ એક પ્રદેશ અવગાઢ હોય છે. જ્યાં અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે. ત્યાં જીવાસ્તિકાયના પણ અનંત પ્રદેશ અવગાઢ છે, જ્યાં અધમરિતકાયને એક પ્રદેશ અવગાઢ છે ત્યાં પુદ્ગલાસ્તિકાયના પણ અનંત પ્રદેશે અવગાઢ છે, જ્યાં અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં અદ્ધાસમ કયારેક અવગાઢ હોય છે અને ક્યારે અગાઢ હોતા નથી જે તેઓ તે સ્થાન પર અવગાઢ હોય છે તે અનંત રૂપે જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ત્તરથ ગાથિજાયugણે કોm, સરળ જરૂચા ધરિવાજugણા મોનાા?” હે ભગવન્! જ્યાં એક આકાશાસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે, તે પ્રદેશ પર કેટલા ધર્માસ્તિકાય. પ્રદેશે અવગાઢ હોય છે ?
મહાવીર પ્રભનો ઉત્તર-“તિય શોભાઢા, હિર નો ગોrial, a na gો” હે ગૌતમ! આકાશાસ્તિકાય પ્રદેશના અવગાહના સ્થાન પર કયારેક ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય છે અને કયારેક અવગઢ હેતા નથી જે અવગાઢ હોય છે તે ધર્માસ્તિકાયને એક જ પ્રદેશ ત્યાં અવગાઢ હોય છે. કારણ કે કલેક રૂપ આકાશ હોય છે અને ધર્માસ્તિકાયને અવગાઢ લકાકાશમાં જ છે-અલકાકાશમાં નથી કારણ કે અલકાકાશમાં ધર્માસ્તિકાયને અભાવ છે. “પાં કાસ્થિરાયઘણા વિ” ધર્માસ્તિકાય પ્રદેશના અવગાહની જેમ જ અધર્માસ્તિકાયના પ્રદેશ પણ કયારેક ત્યાં અવગાઢ હોય છે અને કયારેક અવગાઢ હતા નથી જે તેઓ ત્યાં અવગાઢ હોય છે તે એક જ અધમસ્તિકાયને પ્રદેશ ત્યાં અવગાઢ હોય છે તેનું સ્પષ્ટીકરણ પણ ઉપર મુજબ સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-જરૂચ બારાક્ષfથાપલા ગાઢ ?” હે. ભગવન! જ્યાં આકાશારિતક યનો એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશાસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ તિ) હેાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નહિ g fa” હે ગૌતમ ! જયાં આકાશાસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશ તિકાયને બીજો એક પણ પ્રદેશ અવગાઢ હેત નથી, કારણ કે પોતાના જ સ્થાનમાં પોતાના જ અન્ય પ્રદેશની અવગાહના અસંભવિત છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૦૨