________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ જેવા લીસ્થિહાચવતા ઓગઢા” હું ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયના એક પ્રદેશ અગાઢ (રહેલે) છે, ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે। અવગાહિત હાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘સિયોાઢા, લિય નો ગાઢા, નર્ોવાઢા ઊગતા ’હું ગૌતમ ! ત્યાં જીવાસ્તિકાયના પ્રદેશ કયારેક અત્રગાઢ હોય છે અને કયારેક અવગાઢ હાતા નથી. જો તેઓ ત્યાં અવગાઢ હૈાય છે તે અનત માત્રામાં જ અવગાઢ હોય છે, કારણ કે આકાશાસ્તિકાય લેાકાલેક રૂપ હોય છે. જીવાસ્તિકાયને સદ્ભાવ લેાકમાં જ હોય છે અલાકમાં તેને અભાવ છે. 4 ‘હર્ષ ગાથાસમયા” એજ પ્રમાણે માકાશાસ્તિકાયસ્થાનમાં પુદ્ગલાસ્તિક્રાય પ્રદેશને અવગાઢ કારક હોય છે પણ ખરે અને કયારેક નથી પણ હાતા, જો તેઓ ત્યાં અવગાઢ હાય છે, તેા અનંતમાત્રામાં જ હાય છે એજ પ્રમાણે ત્યાં અદ્ધાસમય પ્રણ કયારેક અવગાઢ હાય છે અને કયારેક અવગાઢ હોતા નથી જો તેઓ ત્યાં અવગાઢ હાય છે, તેા અનંત માત્રામાં જ અવગાઢ હોય છે તેનુ કારણ એ છે કે સમયના સદ્ભાવ મનુષ્યક્ષેત્રામાં જ હાય છે, મનુષ્યક્ષેત્રની બહારના ક્ષેત્રામાં તેના સદ્ભાવ કહ્યો નથી.
પ્રદેશના અવગાઢ
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ́ નથ ના મતે ! ને નૌજિાય, ઓઢે તત્વ જેવા ધર્મચિાચવસાગોળ.ઢા ?” હે ભગવન્ ! જ્યાં જીવાસ્તિકાયના એક પ્રદેશ અવગાઢ હૈ!ય છે, ત્યાં કેટલા ધર્માસ્તિકાયપ્રદેશે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘વજ્રોત્રં મચિાયજ્ઞા, ત્રંબાસધ્ધિશાચવત્તા વિ” હું. ગૌતમ! ત્યાં એક ધર્માસ્તિકાયપ્રદેશ એક અધર્મીસ્તિકાય પ્રદેશ અને એક આકાશાસ્તિકાયપ્રદેશ અવગાઢ ડાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘- વચા ની થાયજ્ઞાોવાઢા ? ” હૈ ભગવન્! તે જીવાસ્તિકાયપ્રદેશના અવગાહના સ્થાનમાં જીવાસ્તિકાયના અન્ય કેટલા પ્રદેશે અવગાઢ હાય છે ?
મહુાવીર પ્રભુને ઉત્તર- બળતા, તેસંજ્ઞા મચિાચાસ 'હું ગૌતમ ! ત્યાં અનંત જીવાસ્તિકાયપ્રદેશા અવગાઢ હાય છે માકીનું કથન, ધર્માસ્તિકાયના જેવુ જ આ છત્રાસ્તિકાયના વિષયમાં પણ સમજવું.
ગૌતમ સ્વામીનેા પ્રશ્ન-‘નથ મંતે!ોોળથિાયપણે બોઢે, સહ્ય ક્ષેત્ર ચા ધમ્મરિયાયપદ્યા॰ ” હે ભગવન્ ! જ્યાં એક પુદ્ગલાસ્તિકાયપ્રદેશ અલગ ઢ હાય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે! અવગાઢ હોય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘ડ્વજ્ઞાનીયિાચવર્ણ તહેન નિલેસ ’ હૈ ગૌતમ ! પહેલાં જીવાસ્તિકાયપદેશના વિષયમાં જેવુ‘ કથન કરવામાં આવ્યુ. છે, એજ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયનું પણ પૂર્ણ રૂપે કથન કરવુ જોઇએ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૦૩