________________
बुच्चइ, तिप्पएसिए खंधे सिय आया एवंचेव उच्चारेयव्वं जाव सिय आया य नो આવા જ અવનવું ગાયારૂ નો ભાગાફ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે ત્રિપ્રદેશિક સ્કંધ કથંચિત્ સદુરૂપ છે, આ પહેલા ભાંગાથી શરૂ કરીને “તે કથંચિત્ સરૂપ પણ છે, કથંચિત્ અસદ્દારૂપ છે અને અવકતવ્ય રૂપ પણ છે.” આ તેરમાં ભાંગા પર્વતના કથનને પ્રશ્નમાં આવરી લેવું જોઈએ
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! અcsળો શા આચા” હે ગૌતમ! જ્યારે પિતાના વર્ણાદિ પર્યાની અપેક્ષાએ ત્રિપદેશિક સ્કંધની વિવક્ષા કરાય છે, ત્યારે તે પોતાના પર્યાની અપેક્ષાએ સદરૂપ ગણાય છે, અને “પુરા ગાદે નો ગાવા” ચતુષ્પદેશિક આદિ કંધની અપેક્ષાએ કથિત થાય, તે તે ને આત્મા રૂપ (અસદુરૂ૫) ગણાય છે, “તતુમાસ કાજે આચારૂચ નો ગાયારૂ” તથા વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ કથિત થાય, તે તે અવકતવ્ય રૂપ છે, કારણ કે આત્મા ને આત્મા શબ્દ વડે તે એક સાથે વા હેત નથી પહેલાં ત્રણ ભાંગાનું આ પ્રકારનું સ્પષ્ટીકરણ કરીને, હવે ચેથા ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“રેરે આ સમાવર, તેણે આ અમારવા વધે આવા ચ નો કાચા ક” જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધને તેના એકદેશની અપેક્ષા એ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે દુભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ સદરૂપ છે અને અસદુભાવ પર્યાયવાળા બીજા દેશની અપેક્ષાએ અસદ્ધરૂપ છે. (૫) “રેસે મા સરમાवपज्जवे देसा आइदा असम्भावपउजवा तिप्पएसिए खंधे आया य नो आयाओ य५" જ્યારે ત્રિપ્રદેશિક સકંધને એક દેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે સદભાવ પર્યાયવાળા એકદેશની અપેક્ષાએ તે સરૂપ હોય છે, અને જ્યારે અનેક અસદુભાવ પયાવાળા અનેક દેશેની અપેક્ષાએ તે આદિષ્ટ થાય છે, ત્યારે તે પર્યાયે તેમાં ન હોવાને કારણે તે અનેક અસરૂપવાળો હોય છે. (६) “ देसा आइट्ठा सब्भावपउजवा, देसे आइडे असब्भावपज्जवा तिप्पएसिए હવે આ જ તો માથા ” જ્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધને તેના અનેક સદૂભાવ પર્યાયવાળા દેશોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે કથંચિત અનેક સદુરૂપવાળો છે, અને જ્યારે તેને અસભાવ પર્યાયવાળા એકદેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે અસદુરૂપવાળે (७) "देसे आइवे सब्भावपज्जवे, देसे आइडे तदुभयपज्जवे तिप्पएसिए बंधे સાચા જ અવાä કાચા નો કાયારૂ૭” જ્યારે ત્રિાદેશિક સ્કંધને તેની સર્ભ વ૫યવાળા એક દેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે, ત્યારે તે સદ્ધરૂપ છે, અને જ્યારે તે સદ્ભાવપર્યાયવાળા અને અસદુભાવપર્યાયવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૨૫