SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય દેશથી આદિષ્ટ થાય છે, ત્યારે તેની તે બને પર્યાયે એક સાથે અવાચ્ય હેવાને કારણે તે અવકતવ્ય કટિમાં આવી જાય છે. (૮) “રેલા आइटा सब्भावपजवा देसा आइट्ठा तदुभयपज्जवा तिप्पएसिए खंधे आया य અવત્તાવા લાવાળો ૫ નો માયાળો ૨૮” જ્યારે તે ત્રિપ્રદેશિક & પિતાના અનેક સદ્ભાવ પર્યાવાળા દેશો વડે સ્કંધ રૂપે આદિષ્ટ થાય છે, ત્યારે તે સદુરૂપવાળો છે, અને જ્યારે તે પિતાના સદૂભાવ૫ર્યાયવાળા અને અસદુભાવપર્યાયવાળા અનેક દેશે વડે પ્રદેશ રૂપે આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ સદુરૂપ અને અસરૂપ શબ્દો દ્વારા એક સાથે વાચ્ય નહી થઈ શકવાને કારણે અકૃતવ્ય હોય છે. (૯) “રેવા લાફા માપwવા, देसे आइटे तदुभयपज्जवे तिप्पएसिए खंधे आयाओ य अवत्तव्वं आयाइय नो બાવા” જ્યારે સદ્દભાવપર્યાયવાળા દેશની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક રકંધ આદિષ્ટ (કથિત) થાય છે, ત્યારે તે સદૂરૂપ છે, અને જ્યારે સદૂરૂપ અને અસદુરૂપપર્યાયવાળા એક બીજા દેશની અપેક્ષાએ તે આદિષ્ટ થાય છે, ત્યારે તે બને પર્યાને એક સાથે પ્રકટ કરનારા શબ્દને અભાવે તે અવકતવ્ય હોય છે. “gg સિન્નિ મm” આ પ્રકારે સાતમે, આઠમે અને નવમે આ ત્રણ ભાંગાએ બને છે. (૧૦) “લે ગાઉ દાવપss, દેણે મારૂ હુમપss તિcqug ( નો સાચા ૨ અવત્તદર્થ સાચા નો સારાફ?” જ્યારે ત્રિકદેશિક સ્કંધ પોતાના અસદુ ભાવ પર્યાયવાળા એકદેશની અપેક્ષાએ અદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિકક્કલ અસદુરૂપવાળો થઈ જાય છે, અને જ્યારે તે સરૂપ અને અસદુરૂપ પર્યાયવાળા પિતાના બીજા દેશની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કધ સરૂપ અને અસદુરૂપ શબ્દ વડે એક સાથે વાચ્ય ન હોવાને કારણે અવકતવ્ય કટિમાં આવી જાય છે. (૧૧) "देसे आइट्रे असब्भावपज्जवे देसा आइटा तदुभयपज्जवा तिप्पएसिए खंधे नो ગયા ૨ અવત્તાવારું શાયરો ૨ નો ગાયાળો ૨ ૧૧” જ્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ પિતાના અસદુભાવપર્યાયવાળા એકદેશની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ અસદુરૂપ થઈ જાય છે, અને જ્યારે તે પોતાના સદૂભાવપર્યાયવાળા અને અસદ્દભાવ૫ર્યાયવાળા અનેક દેશોની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે તે સદૂરૂપ અસરૂપ અને પર્યાને એક સાથે કહેનારા શબ્દના અભાવને કારણે અવકતવ્ય થઈ જાય છે. (૧૨) “રેણા બાદ અત્તરમાવાઝવા, તેણે आइट्रे तदुभयपज्जवे तिप्पएसिए खंधे नो आयाओ य अवक्तव्वं आयाइय नो ગાચાર” જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધના અસદ્ભાવ પર્યાયવાળા અનેક દેશની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, અને જ્યારે તેને તદુભય (સદુરૂપ અસદુરૂપ) પર્યાયવાળ એકદેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સકંધ અસરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨૬
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy