________________
હાય છે અને આત્મા, નો આત્મા આ બંને શબ્દ દ્વારા એક સાથે અવાચ્ય હેવાને કારણે અવક્તવ્ય પણ થઈ જાય છે. (૧૩) “રેરે મા સદમાવાન, देसे आइडे असब्भावपज्जवे, देसे आइटे तदुभयपज्जवे तिप्पएसिए खंधे आया य नो ગાથા ચ ઝવત્તä બાચાશ નો માચાર” જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધને સદ્દ ભાવપર્યાયવાળ એકદેશ આદિષ્ટ થાય છે, તથા જ્યારે અસદુભાવપર્યાયવાળે તેને બીજે દેશ આદિષ્ટ થાય છે અને જ્યારે તેને તદુભય (સદુરૂપઅસરૂપ બને) પર્યાયવાળે એક ત્રીજો દેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે ત્રિપ્રદેશિક સ્કંધ સદુરૂપ પણ હોય છે, અસરૂપ પણ હોય છે અને સદુરૂપ, અસરૂપ શબ્દ વડે એક સાથે અવાચ્ય હેવાને કારણે અવકતવ્ય પણ હોય છે. આ પ્રકારના આ ૧૩ ભાંગાઓ ત્રિપ્રદેશિક ધમાં પ્રકટ કરવામાં આવ્યા છે. અહીં પૂર્વોકત સાત ભાંગાઓમાં જે પહેલાં ત્રણ ભાંગાએ છે, તેઓ સમસ્ત ત્રિપ્રદેશિક સ્કંધની અપેક્ષાએ પ્રકટ કરાયા છે. દ્વિપદેશિક સકંધમાં જેવાં ત્રણ ભાંગાએ પહેલાં બતાવવામાં આવ્યા છે, એવા જ આ ત્રણ ભાંગાએ છે. બાકીના ત્રણ ભાંગાએમાં જે અવાનાર ત્રણ ત્રણ ભાંગાઓ કહેવામાં આવ્યા છે, તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. તથા જે સાતમે ભાગો છે તેમાં કઈ અવાન્તર ભેદ નથી, તે તે એક જ પ્રકારનો છે. “રે તેના નામ! જીવં , રિપgિ જે સિય ગાથા, સંવ લાવ નો ગાયારૂ” હે ગૌતમ ! તે કારણે ત્રિપ્રદેશિક સ્કંધ ક્યારેક સદુરૂપ હોય છે. આ પહેલા ભાંગાથી લઈને “સરૂપ પણ હોય છે, અસદુરૂપ પણ હોય છે અને અવકતવ્ય પણ હોય છે.” આ ૧૩માં ભાંગા પર્યન્તના ૧૩ વિક૯પ કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ભાર મરે! જacપાલિઇ વંધે પુછી ?” હે ભગવન ! જે ચાર પ્રદેશિક સ્કંધ છે, તે શું સદુરૂપ હોય છે કે અસરૂપ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“વફgar હવે શિવ બાવા, સિર નો ભાવાર” હે ગૌતમ! ચારપ્રદેશિક સકંધ (૧) અમુક અપેક્ષાએ આત્મરૂપસરૂપ છે અને (૨) અમુક અપેક્ષાએ અનાત્મરૂપ-અસદુરૂપ છે, “લિય અત્તર્ણ ચા નો કાયારૂ વરૂ” અને આત્મા અને ને આત્મા શબ્દો વડે એક સાથે અવાગ્યે હેવાને કારણે તે કથંચિત્ અવકતવ્ય રૂપ પણ છે. “સિર આવા જ રો થાય ચ” (૧) તે અમુક અપેક્ષાએ સરૂપ પણ છે અને અસદરૂપ પણ છે, “ણિય સાચા ૨ નો ગાયાગો વર” (૨) તે સ્કંધની અપેક્ષાએ કયારેક સદરૂપ પણ હોય છે અને પિતાના અનેક પ્રદેશોની અપેક્ષાએ તે કયારેક અસદ્દરૂપ પણ હોય છે. “રિય આયામો , નો ગાયારૂ” (૩) કયારેક તે પિતાના પ્રદેશોની અપેક્ષાએ સદુરૂપ હોય છે અને સ્કંધની અપે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૨