SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ લેવું. આ પ્રમાણે બહુ બહુપ્રદેશીસ્કમાં બધેજ બ્રિકસંગીમાં બને સ્થાનોમાં અવગાહનાની અપેક્ષાએ એકવચન અવગાહનાની અપેક્ષાએ તથા વિભાગોની અપેક્ષાએ સમજી લેવું. “ફિર ચા ૨ નો આવો ચ” (૫) સ્કંધની અપેક્ષાએ તે કથંચિત્ સદૂરૂપ છે અને પ્રદેશની અપેક્ષાએ કથંચિત્ અસરૂપ છે અહીં જે પહેલાં “ગાય” આ એક વચનના પદને પ્રયોગ કરવામાં આવે છે, તે સ્કધની અપેક્ષાએ કરવામાં આવ્યો છે, અને “નો રાજાગો” આ બહુવચનને જે પ્રયોગ કરવામાં આ છે, તે પ્રદેશોની અપેક્ષાએ કરવામાં આવ્યા છે એજ પ્રમાણે આગળ પણ સમજી લેવું. “ઉતર ગાગાગો નો ગાયા (૬) તથા પ્રદેશની અપેક્ષાએ કથંચિત્ રૂપ છે અને સકંધની અપેક્ષાએ અસદુરૂપ છે. “ગાથા ૨ વરવં ચા નો કાયા ” તે અમુક અપેક્ષાએ સદુરૂપ પણ છે, અને કથંચિત્ આત્મા અને તે આત્મા શબ્દ વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે અવક્તવ્ય રૂપ પણ છે. કવિ કાચા કર વાર્દિ, આચાલો ચ નો કાચા ચ૮” (૮) કયારેક ઔધની અપેક્ષાએ તે સદુ૫ છે, અને પ્રદેશોની અપેક્ષાએ તે સરૂપ અને અસરૂપ આ શબ્દ દ્વારા એક સાથે અવાચ્ય હેવાને કારણે અવક્તવ્ય રૂપ પણ છે. “હિર ગયાર વર્ષ જયારૂ નો ગાયા' (૯) કયારેક પ્રદેશોની અપેક્ષાએ તે સદુરૂપ પણ હોય છે અને સ્કંધની અપેક્ષાએ તે સદુરૂપ અને અસદુરૂપ આ બે શબ્દો દ્વારા એક સાથે અવકતવ્ય હોવાને કારણે અવક્તવ્ય રૂપ પણ હોય છે. “શિવ નો માથા ય અવયં ગાયારૂચ નો બચા૨૦” (૧૦) તે કંધની અપેક્ષાએ કથંચિત અસરૂપ પણ છે અને આત્મા ને આત્મા વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે અવકતવ્ય રૂપ પણ છે. “દિર નો આવા જ અવાવાઝું માયાનો ચ નો કાયાકો ચ૨૨” (૧૧) કયારેક તે સ્કંપની અપેક્ષાએ અસરૂપ પણ છે, અને પ્રદેશની અપેક્ષાએ અનેક આત્મા રૂપે અને અનેક અનાત્મા રૂપે અવકતવ્ય પણ છે. “સા તોબાયા ચ, ઝવત્ત સાદુ નો જયા૨૨” (૧૨) કયારેક તે પ્રદેશોની અપેક્ષાએ અનેક ને આત્મા રૂપ છે, તથા આત્મા અને આત્મા રૂપે એક સાથે અવાચ હોવાને કારણે અવકતવ્ય રૂપ પણ છે. “ સિવ માથા નો બચાવ અવશ્વ સવાર નો જયારૂયરૂ” (૧૩) કયારેક તે સદ્દરૂપ પણ હોય છે, અસદુરૂપ પણ હોય છે અને સરૂપ-અસરૂપ આ બે શબ્દો દ્વારા એક સાથે અવાચ્ય હોવાને કારણે અવક્તવ્ય રૂપ પણ છે. ત્રિપ્રદેશિક સ્કંધમાં આ પ્રકારના ૧૩ ભાંગાએ વિક૯પ) સંભવી શકે છે. હવે ત્રિપ્રદેશિક રકંધમાં આ ૧૩ ભાંગાઓને સદ્ભાવ ક્યા કારણે હોય છે, તે જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે–“સે ન મરે! પશે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૨૪
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy