________________
ક્ષાએ તે વિવક્ષિત થતું નથી તે દેશની પર્યાની અપેક્ષાએ તે અસહૂપ છે, તેથી તે દ્વિદેશી સ્કંધ દ્વિતીય દેશની અપેક્ષાએ અસરૂપ છે. આ રીતે તે ઢિપ્રદેશી કંધમાં સદૂરૂપ અને અસત્રૂપ ધર્મોને સદૂભાવ તે અવશ્ય છે, પરન્તુ તે અને તેમાં યુગપત (એક સાથે) કથન થઈ શકતું નથી, તેથી તે દ્વિદેશી સ્કંધ તે બને ધર્મો દ્વારા અવક્તવ્ય છે. તથા આ બને ધમની અપેક્ષાએ તે દ્વિપ્રદેશી સ્કંધનો વિચાર કરતા હોય તે ક્રમશઃ પણ થઈ શકે છે અને યુગપત્ પણ થઈ શકે છે. આ ક્રમશ: અને યુગપતું (એક સાથે) વિચારની અપેક્ષાએ તે કથંચિત્ સદૂરૂપ પણ છે અને કથંચિત્ અવ. ક્તવ્ય રૂપ પણ છે. તે માટે સમાવવાવે માટે તદુમઅપ ઝવે સુquaણ નો કાચા , વત્તરવું કાચા નો માથાફ” એજ પ્રમાણે ક્રમશ: વિચાર કરવામાં આવે, તે તે દ્વિપ્રદેશી કંધ કથંચિત્ અસદુરૂપ પણ છે અને બનેને યુગપત (એક સાથે) વિચાર કરવામાં આવે, તો તે કથંચિત અવક્તવ્ય રૂપ પણ છે. તથા “દ્વિદેશી કંધ કથંચિત્ સદૂરૂપ પણ છે, કથંચિત અસરૂપ પણ છે અને કથંચિત અવકતવ્ય પણું છે.” આ સાતમે ભાંગે (વિક૯૫) અહી સંભવી શકતા નથી, કારણ કે ઢિપ્રદેશી ધ બે અંશ (દેશ) રૂપ જ હોય છે. ત્રિપ્રદેશી આદિ સ્કધામાં જ આ સાતમે ભાગે સંભવી શકે છે. આ પ્રકારની આ સપ્તભંગી છે. “તે તેનí સંવ વાવ નો વારાફર” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ઢિપ્રદેશી કંધ સરૂપ પણ છે, ઈત્યાદિ ૬ ભાંગાએ અહીં સમજી લેવા.” એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી છે કે દ્વિપ્રદેશી સ્કંધ બે અંશેવાળે-બે પ્રદેશેવાળ-હોય છે. જે પ્રકારે સદુરૂપતા તેને ધર્મ છે, એ જ પ્રમાણે અસદુરૂપતા પણ તેને ધર્મ છે, અને અવકતવ્યતા પણ તેને ધર્મ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ભચા મં! નિgurug વધે બન્ને નિguag વિધે?હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કધ સરૂપ છે, કે અસદરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “gિgfસા વંશે તિય આચા, સિય નો ચાર” ત્રિપ્રદેશિક સ્કંધ (૧) અમુક અપેક્ષાએ સદુરૂપ છે, (૨) અમુક અપેક્ષાએ અસદુરૂપ છે, “ચિ વત્તવું માયા નો
ચાફરૂ” (૩) સરૂપ અને અસદુરૂપ શબ્દો વડે એક સાથે અવશ્ય હોવાની અપેક્ષાએ તે અવક્તવ્ય રૂપ પણ છે, કારણ કે શબ્દોની પ્રવૃત્તિ ક્રમશઃ જ થાય છે. “તિય ગાથા ચ નો કાચા ચ” (૪) એક જ કાળે તે કથંચિત રૂપ પણ છે અને કથંચિત્ અસદુરૂપ પણ છે.
શંકા–-અહિયાં એક આત્મા એક ને આત્મા આ પ્રમાણેના દિકસંગી આ પહેલા ભંગમાં ત્રણ પ્રદેશમાં બે વિકલ્પ કેવી રીતે ઘટિત થાય છે?
ઉત્તર-ત્રણ પ્રદેશના આ ત્રણે પ્રદેશે બે આકાશપ્રદેશમાં રહે છે. તે બે આકાશપ્રદેશની અવગાહનાની અપેક્ષાએ આ કિસાની પહેલે ભગ બને છે. એ જ પ્રમાણે હવે પછી પણ બ્રિકસંગી “બામા ” આ ચોથા ભંગમાં “નો ગામા કવચમ્' આ સાતમા ભંગમાં સમજી
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૨ ૩