SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે અવક્તવ્ય પણ છે. હવે આ પ્રકારના કથનનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“રે ઇ મેતે ! gવં સત્ર કાવ તો ગાયા, અવરજો માથાફરે તો મારા?” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે દ્વિપ્રદેશી કંધ કથંચિત્ સદૂરૂપ છે, કથંચિત્ અસરૂપ છે, ઈત્યાદિ પૂર્વોક્ત ૬ ભાંગાવાળ છે? અહીં “ લાચાર બવત્તદ” આ સૂત્રાશ દ્વારા છેલ્લે-છદ્દો-ભાગે પ્રકટ કરવામાં આવ્યા છે. મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! cuળો દારૂ વાયા?, પણ आइडे नो आया२, तदुभयस आइडे अब तव्वं दुप्पएसिए खंधे आयाइय नो સાચારૂ” હે ગૌતમ! જયારે પેતાના વર્ણાદિ રૂપ પર્યાય વડે ક્રિપ્રદેશી સ્કંધની વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે તે પોતાના પર્યાની અપેક્ષાએ સકપ છે. અને ત્રિપ્રદેશિક આદિ અન્ય સાધના વર્ણાદિ રૂપ પર્યાની અપેક્ષાએ આદિષ્ટ થાય ત્યારે અસદ્રપ છે તથા જ્યારે તે સ્વપર્યા અને પરપર્યાની અપેક્ષાએ એક સાથે આદિષ્ટ થાય છે, ત્યારે તે અવક્તવ્ય કેટિમાં આવી જાય છે, કારણ કે તે સમયે તે સ્વપર્યાય અને પરપર્યાયે વડે એક સાથે વાચ્ય થઈ શકતો નથી. આ પ્રકારના જે ત્રણ ભાંગાઓ કહેવામાં આવ્યા છે, તે દ્વિપ્રદેશિક સ્કંધના સર્વ કંધની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. બાકીના જે ત્રણ ભાંગાઓ છે, તેઓ દેશાપેક્ષ છે, એજ વાત સૂત્રકાર પ્રકટ કરે છે-“રેરે જમાવવા, રેતે ગારે ઘા મારક તુપૂતિg વંધે માથા ૨ નો ભાગ ચક” જ્યારે તે દ્વિપ્રદેશિક સ્કંધ સદૂભાવ પર્યાયવાળા પિતાના એકદેશની અપેક્ષાએ વ્યપદિષ્ટ (કથિત) થાય છે, ત્યારે તે હિપ્રદેશી &છે તે દેશની વર્ષાહિરૂપ પર્યાયોથી યુક્ત હોવાને કારણે સદ્રપ છે, અને જ્યારે એજ દ્વિદેશી સ્કંધ પિતાના અસદ્દભાવ પર્યાયવાળા બીજા દેશથી આદિષ્ટ થાય છે, ત્યારે તે તેની વદ પર્યાથી યુક્ત નહીં હોવાને કારણે અસકૂપ છે. આ રીતે તે દ્વિદેશી સકંધ એક દેશની આદિષ્ટ પર્યાયોની અપેક્ષાએ સદૂભાવપર્યાયવાળો હોવાને કારણે અને બીજા દેશની સ્વયેની અપેક્ષાએ અસદુભાવ પર્યાયવાળ હોવાને કારણે કથંચિત સદ્વપ અને કથંચિત્ અસકૂપ કહેવામાં આવ્યા છે “સે ના સમાવવા देसे आइटे तदुभयपज्जवे दुप्पसिए खंधे आया य अवत्तव्यं आयाइय नो आया. 3gp તથા જ્યારે તે દ્વિદેશી સ્કધ ક્રમશ: અને યુગપત્ (એક સાથે) સદભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ અદિષ્ટ થાય છે, ત્યારે સદૂભાવ પર્યાથવાળા પિતાના દેશની (અંશની) સદૂભાવ પર્યાની અપેક્ષાએ તે તે સદ્ધપ છે, અને સદૂભાવ અસદુભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ એક સાથે આદિષ્ટ થાય ત્યારે આમ ને આમા શબ્દ વડે એક સાથે અવક્તવ્ય હોવાને કારણે અવક્તવ્ય પણ છે. આ કથનનો ભાવાર્થ એ છે કે ડિપ્રદેશી સ્કંધ એ અંશે (પરમાણુ)વાળ હોય છે. તે બે પરમાણુ રૂપ બે અંશેમાંના એક અંશ (દેશ)ની પર્યાની અપેક્ષાએ જ્યારે તેને વિચાર કરવામાં આવે છે, ત્યારે વિવક્ષિત તે પર્યાની અપેક્ષા એ જ તે સદ્રપ હોય છે, કારણ કે તે પર્યાયે જ તેમાં સદ્ભૂત હોય છે. અને જે બીજા દેશની પર્યાની અપે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨ ૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy