________________
અને અ.ભા-અનાત્મતા શબ્દ દ્વારા એક સાથે અવાચ્ય હેવાને કારણે કથંચિત્ અવક્તવ્ય પણ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નાથા મં! જેવિ વિના અને વિજ્ઞમા” હે ભગવન્ ! વેયક વિમાન સરૂપ છે, કે અસરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“હવે હા રચવામાં તલ, ઘઉં અનુત્તવિમાન વિ, પૂર્વ દિમા વિ” હે ગૌતમ! જેવું કથન રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન પ્રવેયક વિમાન વિષે પણ સમજવું જેમ કે-વેયક વિમાન અમુક અપેક્ષાએ રૂપ છે, અમુક અપેક્ષાએ અસદુરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય છે, કારણ કે આત્મા અને તે આત્મા, આ શબ્દ વડે એક સાથે તે અવાચ્ય છે. એ જ પ્રકારનું કથન વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાને વિષે પણ સમજવું એટલે કે તે બધા વિમાને અમુક અપેક્ષાએ સરૂપ છે, અમુક અપેક્ષાએ અસદુરૂપ છે અને સત્ય અને અસત્ શબ્દ દ્વારા એક સાથે વાચ્ય ન હોવાને કારણે કથંચિત અવક્તવ્ય પણ છે એજ પ્રકારનું કથન ઈષત્નાભારા પૃથ્વી વિષે પણ સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા અરે! પરમાળા , અન્ને પાણછે?” હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શું સરૂપ છે કે અસરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ કર્દી શોભે જે પરમાણુ વિ માનવ” હે ગતમ! સૌધર્મ કલ્પની સરૂપતા આદિ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન પરમાણુ પુલના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ જેમ કે પરમાણુ પુલ કથંચિત્ (અમુક અપેક્ષાએ) સરૂપ છે, કથંચિત્ અસરૂપ છે અને આત્મા, ને આત્મા શબ્દ વડે એક સાથે અવાચ્ય હોવાને કારણે કથંચિત્ અવક્તવ્ય પણ છે પરમાણુ પુલમાં આ ત્રણ અસંગી ભંગ સંભવી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ મારા મતે ! કુદumસિ વંદે ?” હે ભગવન્ ! દ્વિપ્રદેશિક સ્કંધ શું સદુરૂપ છે કે અસદૂરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા ! ટુવાલ છે ર ગાવા, ઉત્તર नो आया२, सिय अवत्तव्वं आयाइय नो आयाइय३, सिय आया य नो आया य४, सिय आया य अवचव्वं आयाइय नो आयाइय५, सिय नो आया य
વત્તવ ચા નો માવાચઃ ” હે ગૌતમ / દ્વિદેશિક સ્કંધ (૧) કર્થચિત્ સદૂરૂપ છે, (૨) કથંચિત્ અસદુરૂપ છે, (૩) આત્મા અને તે આત્મા, આ બે શબ્દ વડે વાચ્ય ન હોવાને કારણે તે કથંચિત અવક્તવ્ય પણ છે, (૪) તે કથંચિત્ સત્ અસત્ (સદ્વરૂપ–અસદુરૂપ) બને રૂપ પણ છે, (૫) તે કથંચિત્ સદૂરૂપ પણ છે અને આત્મા અનાત્મા શબ્દ વડે અવાય હોવાને કારણે અવક્તવ્ય પણ છે. (૬) તે કથંચિત્ અસરૂપ પણ છે અને આત્મા, ને આત્મા, આ બે શબ્દો દ્વારા એક સાથે વાચ્ય ન હોવાને
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૨૧