SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ના ચળવ્વમાં પુઢતી તદ્દા સક્ષમાણ્ વ ’ હું ગૌતમ ! જેવુ' કથન રત્નપ્રભા પૃથ્વીની સન્દૂરૂપતા અને અસદ્ગુરૂપતાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન શકાપ્રભા પૃથ્વીના વિષયમાં પશુ સરૂપતા અને અસદૂરૂપતાને અનુલક્ષીને થવુ' જોઇએ જેમ કે-શશપ્રભા પૃથ્વી પણ અમુક અપેક્ષાએ સન્દૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસન્દૂરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય પણ છે. અવક્તવ્ય હાવાનું કારણ એ છે કે-આત્મા અને અનાત્મા, આ બન્ને શબ્દો દ્વારા એક સાથે વકતુ (વ્યક્ત થવાને) અશકય હોવાને કારણે તે અવક્તવ્ય પણ છે. “ Ë નાવ अहे सत्तमा ” એજ પ્રકારનું કથન વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, અને અધઃસપ્તમી પૃથ્વીના સબધમાં પણ જાણવુ' જોઇએ એટલે કે આ બધી પૃથ્વીએ પણ અમુક અપેક્ષાએ સદૃરૂપ છે, અમુક અપેક્ષાએ અસદૃરૂપ છે અને આત્મા અને અનાત્મા, આ બે શબ્દો દ્વારા એક સાથે વ્યક્ત થઈ શકે તેમ ન હાવાને કારણે અવક્તવ્ય પણ છે. હું ભગ ગૌતમ સ્વામીને પ્રશ્ન- બાચા મતે ! સોમે ભેગુચ્છા વન્ ! સૌધમ કલ્પમાં આત્મા-સરૂપ છે કે તે આત્મા-અસદ્ગુરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘પોયમા ! લોમ્બે હ્રદ્ધે લય ગયા, ઊચનો નાચા, નાવ નોગાચાર્ય ” હે ગૌતમ! સૌધર્માંક ૫ અમુક અપેક્ષાએ સદૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસરૂપ છે, અને ભાત્મા, ને આત્મા, આ બન્ને શબ્દો વડે એક સાથે વાચ્ય નહીં થઈ શકવાને કારણે અવક્તવ્ય પણ છે. તેનુ કારણ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે “ સે મેળઢેળ મતે ! નાવ નો ગ્રાચાયૅ ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે સૌધમ કલ્પ કથ'ચિત્ (અમુક અપેક્ષાએ) સપ છે, કથાચિત અસદ્ગુરૂપ છે, અને આત્મા ને આત્મા, આ એ શબ્દો દ્વારા એક સાથે અવાસ્થ્ય હાવાને કારણે કથાચિત્ અવક્તવ્ય છે ? તેના ઉત્તર માતા મહાવીર પ્રભુ કહે છે કે- વોચમા ! ઝવ્ળો બાર બચા, पुरस्स आइट्टे नो आया, तदुभयहस आइटूठे अवत्तव्यं आयाइय नो आयाइय ગૌતમ ! સૌધમ કલ્પ પાતાની સૌધમ કલ્પસ`બધી વદિ પર્યાયની અપે ક્ષાએ ન્યપર્દિષ્ટ (કથિત થાય ત્યારે મામા-સદૂરૂપ છે, ઈશાનાદિ કલ્પાન્તરાની અપેક્ષાએ વ્યપર્દિષ્ટ થાય ત્યારે ના આત્મા-અસરૂપ છે. એટલે કે પર પર્યાયની અપેક્ષાએ તે અનામરૂપ છે. તથા તદ્રુભય (સ્વ અને પર) પાંચાની અપેક્ષાએ આદિષ્ટ (કથિત) થાય ત્યારે તે અસ્તન્ય પશુ છે. તેનું કારણ એ છે કે તે આત્મા છે એવું કહી શકાય નહીં, કારણુ કે તે સમયે પર પર્યાયની અપેક્ષાએ તેનાઆત્મારૂપ પણ છે. તે આત્મા છે, એવું પણ તે સમયે કહી શકાય નહીં, કારણ કે તે સ્વપર્યાયની અપેક્ષાએ સન્દૂરૂપ પણ છે તેથી આત્મા અને અનાત્મા શબ્દો વડે એક સાથે અવાગ્ય હેવાને કારણે તેને કંચિત્ અવક્તવ્ય પણ કહ્યું છે. એજ પ્રમાણે ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુષ્ક, સહસ્રાર, આરણુ, આનત, પ્રાણત અને અશ્રુત કલ્પા પણ કથાચિત્ સદૂરૂપ છે, કંચિત્ મસરૂપ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy