SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જે સ્થાન પર એક પ્રકાયિક જીવ અવગાઢ હોય છે, તે અવગાહના સ્થાન પર કેટલા વાયુકાયિક જીવ અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“અસંજ્ઞા” હે ગૌતમ ! જે સ્થાન પર એક પૃથ્વીકાવિક જીવ અવગાઢ હોય છે, તે સ્થાન પર અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાવિક અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રૂચ નગરફિયા એજ?” હે ભગવન ! એક પૃથ્વીકાયિક જીવ જ્યાં અવગાઢ હોય છે, ત્યાં કેટલા વનસ્પતિકાયિક જીવે અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- ગવંતા” હે ગૌતમ ! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં અનંત વનસ્પતિકાયિક જીવો અવગાઢ હોય છે, કારણ કે વનસ્પતિકાયિક જીવ અનંત કહ્યા છે. આ કથનને ભાવાર્થ એ છે કે એક પૃવીકાયિક જીવના અવગાહના સ્થાનમાં અસંખ્યાત સૂયમ પૃથ્વીકાયિક છે, અસંખ્યાત સૂમિ અપ્રકાયિક જી, અસખ્યાત સૂક્ષ્મ તેજસ્કાયિક છ, અસંખ્યાત સૂમ વાયુકાયિક છે અને અનંત વનસ્પતિકાયિક જીવો અવગાઢ (સ્થિત) હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “સ્થળે મંતે ! ગાવા ગોઢે” હે ભગવન્ ! જે સ્થાન પર એક અઠાયિક જીવ અવગાઢ હોય છે, તે અવગાહના સ્થાન પર “રેવા પુત્રવિજાણવા મોઢા” કેટલા પૃથ્વીકાયિક છે અવગાઢ હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“અસત્તા ” હે ગૌતમ જ્યાં એક અપૂકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં અસંખ્યાત પૃવીકાયિક જીવો અવગાઢ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેવફા =ારૂ ના ?’ હે ભગવન ! એક અપ્રકાયિક જીવના અવગાહના સ્થાનમાં કેટલા અપ્રકાયિક અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“વાસંsઝા” હે ગૌતમ ! ત્યાં અસંખ્યાત અપૂકાયિક જીવ અવગાઢ હોય છે. “gવું કહેવા પુરીફા વદવા દેવ સ૩ રિાવણે માળિયદi” પહેલાં જેવી વક્તવ્યતા પૃથ્વીકાયિક જીવની કહી છે, એ જ પ્રકારની વક્તવ્યતા સંપૂર્ણ રૂપે અકાયિકાદિ ચાર પ્રકારના જ વિષે કહેવી જોઈએ એજ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર “જાવ વળાફાંફાળું, નાવ છેવફા વનણરૂજારૂચા વાઢા ગતા” આ સૂત્રને પ્રશ્રનેત્તર રૂપે પ્રકટ કરે છે–તેમાં તેઓ કહે છે કે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકની વકતવ્યતા પૃથ્વીકાયિક જીવની વકતવ્યતા જેવી જ છે, તે વાત જાતે જ સમજી લેવી તે પ્રત્યેકના પાંચ પાંચ પ્રશ્નોત્તરો પૃથ્વીકાયિકના પ્રશ્નોત્તરો જેવાં જ સમજી લેવા છેલ્લે અભિલા૫ આ પ્રકારને છે – પ્રશ્ન- હે ભગવન્! જે સ્થાન પર એક વનસ્પતિકાયિક જીવ અવગાઢ હોય છે, તે સ્થાન પર કેટલા વનસ્પતિકાયિક જી અવગાઢ હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૧ ૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy