SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર- ગૌતમ ! તે સ્થાન પર અનંત વનસ્પતિકાયિક જીવે અવગાઢ હાય છે, ૫ સૂ૦૧૧) ।। જીવાવગાઢદ્વાર વક્તવ્યતા સમાપ્ત !! અસ્તિકાય પ્રદેશ નિષદન દ્વાર કા નિરૂપણ —અસ્તિકાય પ્રદેશ નિષદન દ્વાર વક્તબ્ધતા — યંતિ ગે અંતે ! ધમઘ્ધિાચત્તિ ' ઇત્યાદિ ટીકા – સૂત્રકારે આ સૂત્ર દ્વારા અગિયારમાં અસ્તિકાયપ્રદેશનિષદન દ્વારનું કથન કર્યું છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ ચિ ંમતે ! ધર્મથિજાતિ, અસ્થિજ્ઞાતિ, आगासत्धिकायंसि चक्किया केई आसइत्तएवा, निसीइत्तएवा, तुयट्ठित्तएवा ,, ભગવન્ ! આ ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયમાં અને આકાશાસ્તિકાયમાં, શુ કેાઈ પુરુષ બેસવાને, ઉઠવાને, નીચે બેસવાને અથવા પડખું બદલવાને-સૂવાને “ વરિયા ” સમથ હેાઇ શકે છે ખરા ? ( “ મિયા” ગામઠી શબ્દ છે.) "" મહાવીર પ્રભુના ઉત્તર-‘‘ નો કે સમઢે '' હે ગૌતમ ! એવું ખની શકતુ નથી એટલે કે ધર્માસ્તિકાયાદિકમાં કોઇ પણ પુરુષ બેસવા, ઉડવાસ્ક્રિ ક્રિયાઓ કરવાને સમર્થ નથી, કારણ કે ધર્માસ્તિકાયાદિકદ્ર ચે। અમૂર્ત છે. પરન્તુ ‘ગળતા પુળ તથ નૌકા ઓઢા ' અનંત જીવે ત્યાં અવગાઢ (સ્થિત) હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ‘ લે àટ્રેળ મંતે ! વં વુચરૂ, જ્યંતિ નં ધસ્થિकार्यंसि जाव आगासत्थिकार्यसि णो चक्किया केई आसइत्तए वा जाव ओगाढा " હે ભગવન્ ! આપ શા કારણે એવુ' કહે છે કે ધર્માસ્તિકાયાદિક ત્રણમાં કોઈ પણ પુરુષ ઉપવેશન આદિ ક્રિયાએ કરવાને સમથ નથી પરન્તુ અનંત જીવા ત્યાં અવગાઢ છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘ ગોયમા ! છે ના નામÇ કારસાના વિચા’’ હે ગૌતમ ! ધારા કે કાઇ એક પર્વતના શિખર જેવા આકારની ફૂટાગારશાલા છે. અહીં “ નામ” આ પદે વાકયાલ કારમાં વપરાયું છે. 'दुहओ लित्ता, गुत्ता, गुत्तदुवारा, जहा राय पसेणइज्जे जाब दुवारवयणाई पिइ " ગૌતમ ! તે ફૂટાગારશાલા અંદર અને બહાર છાણુ આદિ વડે લીપેલી છે, ચારે દિશાઓમાં આચ્છાદિત છે, તેના ગવાક્ષ, દરવાજા આદિ બંધ છે. આ વિષયને અનુલક્ષીને જેવું કથન રાજપ્રશ્નીય સૂત્રમાં કરવામાં આવ્યુ' છે, એવુ' જ તેનું વન અહી' પણ કરવુ જોઈએ. આ વિશેષણાવાળી કૂટાગારશાલાનું પ્રવેશદ્વાર કાઇ વ્યકિત અધ કરી દે, पिहित्ता तीसे कूडागारसालाए बहुमज्झनिभाए जहनेणं एको वा, दोबा, तिनि बा, उक्कोसेणं पदीवस हरसं શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૧૧
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy