________________
से
વજ્રીવેલા ’’ અંધકરીને, તે તેની અંદર મધ્યભાગમાં એાછામાં ઓછા એક, એ અથવા ત્રણ દીપક અને વધારેમાં વધારે એક હજાર દીપક પ્રકટાવે णूणं गोयमा ! ताओ पदीपलेस्साओ अन्नमन्नं संबद्धाओ अन्नमन्न पुट्ठाओ जाव અન્નમન વઇસાપ વિકૃતિ ” તે હૈં ગૌતમ ! હવે વિચાર કરે શું તે હજાર દ્વીપકેાની પ્રભા પરસ્પરમાં સંસકત થઇને, પરસ્પરની પ્રભાને સ્પર્શીને, અને એક બીજીમાં સ`ખદ્ધ-પૃષ્ટ થઈ ને પરસ્પરમાં એક રૂપ થઈને રહે છે કે નહીં ?
ગૌતમ સ્વામીના ઉત્તર- દંતા, ચિટુંત્તિ ’'હા, ભગવન્ ! એવું જ ત્યાં ખને છે. તે દીપકાની પ્રભા એક ખીજા સાથે એક રૂપ થઈને જ રહે છે,
મહાવીર પ્રભુના પ્રશ્ન- રવિયા ળ હોયમા ! જેઠું. સાસુ પરીવરેસ્સાલુ સત્તવ્વા ગાય તુટ્રિશપવા'' હે ગૌતમ ! તે પ્રદીપપ્રભાની ઉપર શુ કાઈ વ્યકિત એસવ ને, ઊભા રહેવાને, નીચે બેસવાને અથવા પેાતાનુ` પડખુ બદલવાને સમર્થ હાય છે ખરી ?
66
•
ગૌતમ સ્વામીના ઉત્તર- ́ મળયં ! નો રૂળ લમટ્ટે '' હે ભગવન્ ! એવુ સભવી શકતુ નથી, ત્યારે મહાવીર પ્રભુ કહે છે-‘ અ ંતાપુળ તત્ત્વ બોગાઢા ’ પરન્તુ ત્યાં અનંત જીવા અવગાઢ હાય છે. “ તે તેળરૃનું શોથમા ! તું वुच्चइ जाब ओगाढा ” હે ગૌતમ ! તે કારણે મેં એવુ કહ્યુ છે કે આ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રચેમાં કઇ પણ પુરુષ બેસી શકતા નથી ઊઠી શકતા નથી, ઊભે રહી શકતા નથી અને પડખુ' ખદલી શકતે નથી કારણ કે તે ત્રણે દ્રવ્યે અમૃત છે એવું હોવા છતાં પણુ અનત જીવે તેમાં અવગાઢ (સ્થિત) છે. /સૂ૦૧૨)
66
બહુસમદ્રાર કા નિરૂપણ
ળિ અંતે ! હોમકુમે '' ઇત્યાદિ—
ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા લેાકના મહુસમદ્વારનું નિરૂપણ કર્યું" છે-ગૌતમ સ્વામી હાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- તિળ મતે ! જો કહુલમે,હિમંતે ! છોક્સવિહિ વળત્ત ?'' હે ભગવન્! કયા સ્થાના લેાક અત્યન્ત સમભાગવાળે કહ્યો છે ? એટલે કે લેકની કોઇ સ્થાને વૃદ્ધિ થઈ છે, કેાઈ સ્થાને હાનિ થઇ છે, પરન્તુ તે ખન્નેથી રહિત–પ્રદેશની હાનિવૃદ્ધિથી રહિત એવા બહુસમભાગયુકત લેફ કયા સ્થાનમાં કહ્યો છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
-મહુસમદ્રાર વક્તવ્યતા——
૨૧૨