________________
તથા હે ભગવાન! કયા સ્થાને લેક સર્વવિગ્રહિક છે? જેમાં વિગ્રહ (વક્રતા) છે તેનું નામ વિગ્રહિક છે જે તદ્દન વિહિક હોય છે તેને સર્વવિગ્રહિક કહે છે. તેનો અર્થ સર્વથા સંક્ષિપ્ત એટલે કે અત્યંત સંકીર્ણ થાય છે. એ અત્યંત સંકીર્ણ લેકભાગ કયા સ્થાને છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોથમા ” હે ગૌતમ! “મીરે કથાપ્નમાં पुढवीए उपरिमहेडिल्लेसु खुड्डागपयरेसु. एत्थ णं लोए बहुसमे, एत्थ णं लोए सव्वવિહિg gumત્તે ” આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિમ (ઉપરના) અધતન (નીચેના) પ્રતરે કે જે બાકીના પ્રત કરતાં લઘુતર છે, જેમની પહોળાઈ એક રાજપ્રમાણ છે અને જે તિર્યકનો મધ્યવર્તી ભાગ છે, તથા જે ઉપરિમ લઘુતર પ્રદેશથી લઈને ઉર્ધ્વમાં પ્રતરવૃદ્ધિ થાય છે અને અધતન પ્રતરથી લઈને અધ ભાગમાં પ્રતરવૃદ્ધિ થાય છે, તે લઘુતર ઉપરિમ, અધસ્તન પ્રતમાં લેકને અત્યત સમભાગ કહ્યો છે. તથા તેમની અંદર જ લેકને સર્વવિગ્રહિક–અત્યંત સંકલેકભાગ કહ્યો છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જિં મતે વિરાવળછિ au guત્તે ?” હે ભગવન્ ! લેક રૂપ શરીરનો વતાયુકત ભાગ કયા સ્થાને કહ્યો છે ? ‘વિગ્રહ પદ વકના અર્થ માં પણ વપરાય છે અને શરીરના અર્થમાં પણ વપરાય છે. વક્રતાયુકત છે વિગ્રહ જેનો તેને વિગ્રહવિગ્રહિક કહે છે.
મહાવીર પ્રભને ઉત્તર–“ોચના” હે ગૌતમ ! વિવેકg-gg i કિamsangg સોu goળત્તિઓ વિગ્રહ (વક) જે કંડક છે–તેને વિગ્રહકંડક કહે છે એટલે કે વિગ્રહરૂપ જે કંડક છે તેને વિગ્રડકડક કહે છે તે વિગ્રહકંડકમાં-બ્રહ્મદેવલેકમાં (તે બ્રહ્મદેવલેક લેક રૂપ શરીરની કોણી જે ભાગ છે અહીં પ્રદેશની હાનિ અને વૃદ્ધિથી વક અવયવ થાય છે) વિગ્રહવિગ્રહિક લોક કહ્યો છે. આ વિગ્રહકંડક પ્રાયઃ લોકાન્તમાં છે. એટલે કે જ્યાં વિગ્રહકંડક છે, ત્યાં લેકરૂપ શરીર વક્રતાયુક્ત છે. સૂ૦૧૩
લોક સંસ્થાન દ્વારકા નિરૂપણ
–લેકર્સરથાનદ્વાર વક્તવ્યતાજિં સંકિg i મને સોu gum” ઈત્યાદિ–
ટીકાથ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા તેરમાં લોકસંરથાન દ્વારની પ્રરૂપણા કરી છે તેને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ સંકિg i aોણ પજો” હે ભગવન્! લેકને આકાર કે કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“રોચ !” હે ગૌતમ ! “સુરૂચિલgિ as
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૧ ૩