________________
gu” લેકને આકાર સુપ્રતિષ્ઠિકના આકાર જેવું છે. ઊંધા રાખેલા એક શકેરા પર બીજા શકરાને ઉર્ધ્વમુખ રાખીને ગઠવવાથી જેવો આકાર થાય છે, તેવા આકારને સુપ્રતિષ્ઠિક કહે છે એ જ લેકને આકાર કહ્યો છે.
દેરા વિસ્થિ, મ = સત્તાના પઢgણે કાર ચંd #તિ” આ આકાર આ પ્રકાર છે-નીચે લોક વિસ્તીર્ણ છે, મયમાં સંક્ષિપ્ત છે, ઈત્યાદિ જેવું કથન સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ તેનું પ્રતિપાદન થવું જોઈએ તે પ્રતિપાદન કયાં સુધી કરવું જોઈએ તે હવે પ્રકટ કરવામાં આવે છે-“કાવ સંતં તિ” આ સૂત્રપાઠ પર્વતના કથનનું અહીં પ્રતિપાદન કરવું જોઈએ અહીં “યાવત્ ” પદ વડે “લરિત, ગુદાન્ત, ગુયન્સ, સર્વદુઃણાના” આ પદોને સંગ્રહ કરવામાં આવ્યા છે.
હવે અલ્પમહત્વના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“gયાળ મંતે! જોજપ્ત, તિરિયાદ, ૩. ચોરસ એ હિંતો વાવ વિવાહિયા?” હે ભગવન્ ! પૂર્વોક્ત અલેક, તિય લેક અને ઉર્વિલેકમાં કયો લેક ક્યા લેક કરતાં નાનો છે ? કચે લેક કયા લેક કરતાં મોટે છે? કયે લેક કયા લેકની બરાબર છે? અને કો લેક કયા લેકથી વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા !” હે ગૌતમ! “સદગોરે તિથિહોવ, વકૃત્ત અ૪rળે, જો વિસાgિ” તિર્થક સૌથી નાને છે, કારણ કે તેને આયામ (લંબાઈ) અઢાર સે જનની છે. તેના કરતાં ઉદર્વલક અસંખ્યાત ગણે માટે છે, કારણ કે તેની ઉંચાઈ સાત રાજુ કરતાં થોડી ઓછી છે. ઉર્વલક કરતાં અલક વધુ મટે છે, કારણ કે તેની ઉંચાઈ સાત રાજૂપ્રમાણ કરતાં અધિક છે.
મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે“રેવ મંતે ! તે મંતે! રિ” હે ભગવન્! આપનું આ કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપનું આ કથન યથાર્થ જ છે. સૂ૦૧૪u.
!લોકસંસ્થાનદ્વાર વકતવ્યતા સમાપ્ત છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને ચોથો ઉદ્દેશકસમાપ્ત ૧૩-જા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૧૪