________________ નરયિકોંકે આહાર કા નિરૂપણ પાંચમા ઉદ્દેશાનો પ્રારંભ– તેરમાં શતકના પાંચમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં અ.વ્યું છે, તે વિષયનું સંક્ષિપ્ત વિવેચન-“શું નારકે સચિત્તાહારી હોય છે? કે અચિત્તાહારી હોય છે? કે મિશ્રાહારી હોય છે?” " નારકે સચિત્તાહારી પણ નથી, મિશ્રાહારી પણ નથી, પરંતુ અચિત્તાહારી છે. એ જ પ્રમાણે અસુરકુમારાદિના વિષયમાં પણ સમજવું. -નારકની વકતવ્યતા– ને વાળ મરે! જિં વિત્તાફ્રા અવિજ્ઞાણા” ઈત્યાદિટીકાથ-થા ઉદ્દેશામાં લેકના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. લેકમાં જ નારકાદિનો સભાવ હોય છે. આ પ્રકારના પહેલાના ઉદ્દેશક સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર નારકાદિના આહારનું કથન કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રેરાશ મતે ! સચિત્ત હૃાા, વિજ્ઞાન, ના ?" હે ભગવન! નારકે સચિત્ત આહારવાળી છે? કે અચિત્ત આહારવાળા છે ? કે મિશ્ર આહારવાળા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા નો વિજ્ઞાાા , જિત્તાણા, ને મીerrerહે ગૌતમ! નારકો સચિત્તાહારી પણ નથી, મિશ્રાહારી પણ નથી, પરંતુ અચિત્તાવારી જ છે. “પુર્વ કુરકુમાર, પઢમો નૈરૂચ વન નિરવનો માનિચો” એજ પ્રમાણે અસુરકુમારે પણ સચિત્તાહારી નથી, મિશ્રાહારી નથી, પરંતુ અચિત્તાહારી છે. નારકાદિના સચિત્ત હાર આદિના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ નૈરયિક ઉદ્દેશકનું ૨૮મું આહાર પદ અહીં સંપૂર્ણ રૂપે કહેવું જોઈએ પ્રજ્ઞાપનામાં ત્યાં એવું જ કહ્યું છે કે “ને of મ! 6 જિરાણા, ક્રિાણા, મીનrati?” મા ! “નો રિરાહા, વિરાટ્ટારા, રો મીસાહારઇત્યાદિ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને કહે છે“સેવં મંતે! તેવું મને ! " હે ભગવદ્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સાય છે હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય જ છે. સૂ૦ના | તેરમાં શતકને પાંચમે ઉદ્દેશક સમાસ ૧૩-પા || સમાસ | શ્રી ભગવતી સૂત્ર : 10 215.