________________
જીવાવગાહટ દ્વારકા નિરૂપણ
–જીવાવગાઢ દ્વાર વક્તવ્યતા– નાથ í મતે ! ઘરે પુત્રવીરૂર શો ” ઈત્યાદિ–
ટીકાઈ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે દસમાં જીવાવગાઢ દ્વારનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“નાથ i મંતે જે પુઢવિવારૂ ગાઢ, તથoi દેવજ્ઞ પુરવાયા સોઢા ?” હે ભગવન્! જે સ્થાન પર એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ (સ્થિત) હોય છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિક જી અવગાઢ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ જ્ઞા” હે ગૌતમ ! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે. તે અવગાહના સ્થાનમાં અસંખ્યાત સૂક્ષ્મ પૃથિવીકાયિક જી અવગાઢ હોય છે. કહ્યું પણ છે કે-“કઈ u a નિરમા અજ્ઞા ” “જ્યાં એક હોય છે, ત્યાં નિયમથી જ અસંખ્યાત હોય છે.”
ગૌતમ સ્વામીને પ્રશ્ન-જવર ગાવાયા મોઢા ?” હે ભગવન્ ! જે સ્થાન પર એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, તે અવગાહના સ્થાનમાં કેટલા અપકાયિક છે અવગાઢ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“કસંજ્ઞા” હે ગૌતમ! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, તે સ્થાન પર અસંખ્યાત સૂક્ષમ અપ્રકાયિક જી અવગાઢ હોય છે તેનું સ્પષ્ટીકરણ પહેલાના સ્પષ્ટીકરણ અનુસાર જ સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શે રૂચા તેરાયા બોઢા” હે ભગવન્! જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં કેટલા તેજસકાયિક જીવે અવગાઢ હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“અક્ષરજ્ઞા” હે ગૌતમ ! જ્યાં એક પૃથ્વીકાયિક અવગાઢ હોય છે, ત્યાં અસંખ્યાત સૂક્ષમતેજકાયિક અવગાઢ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા જાડાપા ગોman” હે ભગવન્ !
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૦૯