________________
મહાવીર પ્રભુનો ઉત્તર–“નરિઘ પર કિ '' હે ગૌતમ! ત્યાં અધમંતિકાયને એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી કારણ કે “અધમસ્તિકાય” આ પદ દ્વારા તેના સમસ્ત પ્રદેશને સંગ્રહ થઈ જાય છે તેથી અલમ અધમસ્તિકાય પ્રદેશ સંભવી શકતું નથી “સેવં જEા યમથિજાય” બાકીના આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમય વિષયક પ્રશ્નોત્તરે, ધર્માસ્તિકાયના વિષયમાં જેવા પ્રશ્નોત્તર આપ્યા છે, એવા જ સમજવા.
" एवं सब्जे सदाणे नथि एक्को वि भाणियध्वं, परट्राणे आदिल्लगा तिनि असंखेज्जगा भाणि गब्बा, पच्छिल्लगा सिन्नि अणंता भाणियव्वा, जाव अद्धासमयो ત્તિ નાવ જેવા અદ્દામવા બોલા, નહિ gો વિ” એજ પ્રમાણે પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે ધર્માસ્તિકાયથી લઈને અદ્ધાસમય પર્યન્તના દ્રવ્યનું કથન થવું જોઈએ આ વિષયનું સ્પષ્ટીકરણ પહેલા થઈ ચુકયું છે. પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય રૂપ પહેલાં ત્રણના અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, તેમ કહેવું જોઈએ અને છેલ્લા ત્રણ દ્રવ્ય જીવાસ્તિકાય, પુગલાસ્તિકાય અને અદ્ધાસમયને અનંત કહેવા જોઈએ અદ્ધા સમય સુધી એવું કથન થવું જોઈએ એટલે કે “ જ્યાં અદ્ધાસમ અવગાઢ હોય છે, ત્યાં અન્ય એક પણ અદ્ધાસમય અવગાઢ હેતો નથી.” આ છેલા પ્રશ્નનો ઉત્તર છે. અહી “ગાય” પદ એ સૂચિત કરે છે કે અદ્ધા સમયના અભિલા પકમાં છ પદ છે જેમ કે જ્યાં અદ્ધાસમય અવગાઢ હોય છે ત્યાં આ સંખ્યાત ધર્માસ્તિકાય, અસંખ્યાત અધર્માસ્તિકાય, અને અસંખ્યાત આકાશાસ્તિકાયના પ્રદેશે અવગાઢ હોય છે અને અદ્ધાસમય દ્વારા અવગાહિત સ્થાનમાં અનંત જીવાસ્તિકાય પ્રદેશ અને અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે, પરંતુ સ્વાસ્થાનમાં અવગહનાને અસદ્દભાવ હોવાને લીધે અદ્ધાસમય જ્યાં અવગાઢ હોય છે, ત્યાં એક પણ અન્ય અદ્ધા સમયની અવગાહના થતી નથી, કારણ કે નિરૂપચરિત રૂપે અદ્ધાસમય એક જ કહ્યો છે. સૂ૦૧૦
છે અવગાહના દ્વાર વક્તવ્યતા સંપૂર્ણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨ ૦૮