________________
ઉત્તર-“મા” હે ગૌતમ ! ત્યાં જીવાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. “gવં જાવ અઢારમા ” એજ પ્રમાણે ત્યાં અનંત પગલાસ્તિકાયપ્રદેશે અવગાઢ હાય છે પરંતુ જ્યાં એક અદ્ધા સમય અવગાઢ છે, ત્યાં એક પણ અન્ય અદ્ધા સમય અવગાઢ હતા નથી કારણ કે સ્વસ્થા. નમાં અવગાહનાને સદ્ભાવ કહ્યો નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગંધ જે મરે ! પશ્નચિત્ત માટે સરળ વિદ્યા ધારિથgણા મોઢા” હે ભગવન્! જ્યાં ધર્માસ્તિકાય અવગાઢ છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હે ય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર થિ જ વિ” હે ગૌતમ ! ત્યાં ધમસ્તિકાયનો એક પણ પ્રદેશ અવગ ઢ તે નથી, કારણ કે ધર્માસિસકાય ત્યાં પિતાના સમસ્ત પ્રદેશને સંગ્રહ કરીને અવગાઢ થયેલું હોય છે. તેથી તેને અન્ય કોઈ એવે પ્રદેશ નથી કે જે ત્યાં અલગ રૂપે અવગાઢ હાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા #g વિવાથપપ્પા મારાઢા” હે ભગવદ્ ! ત્યાં અધમસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે ?
મહાવીર ઉભુને ઉત્તર-“શiઝા” હે ગૌતમ ! ત્યાં અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-દેવા માઘાથિજાજuસા કોણ?” હે ભગવદ્ ! ત્યાં આકાશસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ગન્ના ” હે ગૌતમ ! ત્યાં આકાશસ્તિકાયના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે કારણ કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને લેકાકાશના અસંખ્યાત પ્રદેશ હોય છે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“જા નીવરિજાચવા આnia ?” હે ભગવદ્ ! ત્યાં જસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? તેનો ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે-“માતા પર્વ જાવ બદ્રાસમા” હે ગૌતમ! છાસ્તિકાય અનંત પ્રદેશવાળું છે એ જ પ્રમાણે ત્યાં પુદ્ગલાસ્તિકાયના પણ અનંત પ્રદેશ હોય છે એ જ પ્રમાણે ત્યાં અનંત અદ્ધાસમ અવગાઢ હેય છે, કારણ કે અદ્ધાસમા પણ અનંત હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“! ગwfથા માટે, તત્વ જેના ઘર પાસા રોrrઢા” હે ભગવન ! જ્યાં અધર્માસ્તિકાય અવગાઢ છે, ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-બાના ” હે ગૌતમ ! ત્યાં ધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અલગ ઢ હેય છે, કારણ કે ધમનિકાયના પ્રદેશ અસંખ્યાત છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા સન્મલ્ટિાચઘણા લોઢા?” હે. ભગવન! ત્યાં અધમસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦