________________
સંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે. “ગર જ્ઞાનં ઉત્તર પ્રશ્નો, ગાવ સિય કરંજ, કહા સંજ્ઞા વં મળતા ર” જયાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયને કયારેક એક પ્રદેશ ક્યારેક બે પ્રદેશ એજ પ્રમાણે દસ સુધીના પ્રદેશે, કયારેક સંખ્યાત પ્રદેશ અને કયારેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે જે પ્રકારે અસંખ્યાત પુદ્ગ. લાસ્તિકાય પ્રદેશનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનંત પુદ્ગલાસ્તિકાયનું કથન પણ કરવું જોઈએ જેમ કે આ પ્રકારના પ્રશ્નોત્તરે-“હે ભગવાન ! જ્યાં પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
- ઉત્તર-હે ગૌતમ ! ત્યાં કયારેક ધર્માસ્તિકાયને એક પ્રદેશ, કયારેક બે પ્રદેશ, કયારેક ત્રણ પ્રદેશ એજ પ્રમાણે કયારેક અસખ્યાત પર્યન્તના પ્રદેશે પણ અવગાઢ હોય છે આ પ્રકારે આ કથનમાં ધર્માસ્તિકાયના અસં
ખ્યાત પર્યન્તના પ્રદેશની ત્યાં અવગાહના સમજવી જોઈએ કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશના અસંખ્યાત પ્રદેશે જ સિદ્ધાંત. કરેએ કહ્યાા છે-અનંત પ્રદેશો કહ્યા નથી તેથી જ ત્યાં ધર્માસ્તિકાયના અનંત પ્રદેશ કયારેક અવગાઢ હોય છે, એવું કથન કરવામાં આવ્યું નથી જીવ, પુદ્ગલ અને અઢાસમય, આ ત્રણમાં અનંત પ્રદેશ હોય છે, કારણ કે તેઓ અનંત હોય છે.
હવે સૂત્રકાર અન્ય પ્રકારે અવગાહના દ્વારની પ્રરૂપણ કરે છે–
ૌતમ સ્વામીનો પ્રશ્ન-“ગર નં મંતે! દ્ધારમg iઢે, તથ નાયા વસ્થિgણા બાવા” હે ભગવન્! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-gો” હે ગૌતમ! ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય છે.
- ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા સાથિાપત્તા થોઢા?” હે ભગવન! જ્યાં એક અદ્ધ સમય અવગાઢ હોય છે, ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“હો” હે ગૌતમ! ત્યાં અધમસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- દેવા મા નથિરાયguતા ગોવા” હે ભગવન્! જ્યાં એક અદ્ધા સમય અવગાઢ હોય છે, ત્યાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે? - ઉત્તર-“gો ” હે ગૌતમ! ત્યાં આક શાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ફયા કીથિયા ઘણા નાar ?” હે ભગવદ્ ! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય છે, ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે. અગઢ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૦ ૬