SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશાસ્તિકાયના પ્રદેશની ત્યાં અવગાહના વિષે પણ એવું જ કથન સમજવું જીવાસ્તિકાય, પુગલરિતકાય અને અદ્ધાસમય, આ ત્રણેના પ્રદેશની ત્યાં અવગાહનાના વિષયમાં બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશની અવગાહનાના વક્તવ્યમાં કહ્યા પ્રમાણે જ કથન સમજવું એટલે કે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ જ્યાં અવગઢ હોય છે, ત્યાં અનત જીવાસ્તિકાયપ્રદેશે, અનંત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ અને અનન્ત અદ્ધાસમ અવગાઢ હોય છે અઢાસમમાં જે અનંતતા કહી છે, તે સમયક્ષેત્રની અપેક્ષાએ કડી છે. “સ્વયં જો af यव्यो पएसो आइल्लएहिं तिहि अत्थिाएहि, सेसं जहेव दोण्हं, जाव दसहं, પ્રિય પ્રશ્નો, સર રોઝિ, રિય સિન્નિ, નાર સિય ” આ રીતે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર આદિના ત્ર અસ્તિકાના - ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયના-એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જેવી રીતે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશોની અવગાહનાના કથનમાં ધમસ્તિકાયાદિ ત્રણના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાનું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે પુત્ર લાસ્તિકાયને ચાર પ્રદેશની અવગાહનાની વક્તવ્યતામાં પણ તેમના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જેમ કે પ્રશ્ન–હે ભગવન! જ્યાં પગલાસ્તિકાયના ચાર પ્રદેશ અવગાઢ હાય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! ત્યાં કયારેક એક, કયારેક બે, કયારેક ત્રણ અને કયારેક ચાર ધર્માસ્તિકાયપ્રદેશે અવગાઢ હોય છે એવું કથન અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશની ત્યાં અવગાહના વિષે સમજવું જીવ, પુદ્ગલ અને અદ્ધાસમય વિષયક જે અભિલાપ છે. તે પુદ્ગાસ્તિકાયના બે પ્રદેશોના સંબંધમાં પ્રકટ કરેલા અભિલા પ પ્રમાણે જ સમજવા એજ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પુ.લાસ્તિકા યના પ્રદેશોના વિષયમાં પશુ કથન કરવું જોઈએ પુદ્ગલાસ્તિકાયને દસ પ્રદેશેના વિષયમાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તર બનશે-“હે ભગવન ! જ્યાં પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે ?” ઉત્તર- હે ગૌતમ! ત્યાં કયારેક ધર્માસ્તિકાયને એક પ્રશ. કયારેક બે પ્રદેશ, કયારેક ત્રણ પ્રદેશ, કયારેક ચાર પ્રદેશ કયારેક પાંચ પ્રદેશ, કયારેક છ પ્રદેશ, ક્યારેક સાત પ્રદેશ, ક્યારેક આઠ પ્રદેશ કયારેક નવ પ્રદેશ અને કયારેક દસ પ્રદેશ અવગાઢ હોય છે. લંકા ઉત્તર પ્રશ્નો, વિઘ 7િ, sta હિર વણ, fસર સંજ્ઞાઓ જ્યાં પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ક્યારેક અવગાઢ હોય છે, કયારેક બે પ્રદેશ, કયારેક ત્રણ પ્રદેશ, કયારેક ચાર, કયારેક પાંચ, કયારેક છે, કયારેક સાત, કયારેક આઠ કયારેક નવ, કયારેક દસ અને કયારેક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૦૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy