________________
લે છે, ત્યારે તેને પ્રાપ્ત કરીને તેઓ શુકલલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે. તે તેનાં જાર વવનંતિ” હે ગૌતમ! તે કારણ મેં એવું કહ્યું છે કે કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા, તેજે. લેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુકલવેશ્યાવાળા થઈને શુકલક્ષ્યાવાળા દેમાં ઉત્પન્ન થઈ જાય છે. “સેવં કંસે : સેવં મને ! ઉત્ત” “હે ભગવન ! આપે જે કહ્યું તે સત્ય છે. તે ભગવન! આપની વાત સર્વથા સત્ય જ છે. ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ૦૧૫ જૈનાચાર્ય જે ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમાં શતકને બીજો ઉદ્દેશક સમાપ્તા૧૩-૨
તીસરે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
–પરિચારણા વક્તવ્યતા– “ચાળે મરે ! શviાફા” ઈત્યાદિ
ટીકાર્થ–બીજા ઉદ્દેશકમાં દેવની વક્તવ્યતાની પ્રરૂપણ કરવામાં આવી છે. દેવે સામાન્ય રીતે પરિચારણાવાળા હોય છે. (શબ્દાદિ વિષયને ઉપયોગ કરે તેનું નામ પરિચારણું છે) આ સૂત્ર દ્વારા સૂત્રકારે એજ પરિચારણાની પ્રરૂપણ કરી છે
પરિચારણ કા કથન
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નેચા મતે ! બળતરાણા, તો નિરવત્તા ” હે ભગવન ! નારકે શું ઉત્પાત ક્ષેત્રની પ્રાપ્તિ કરતાં જ પ્રથમ સમયમાં આહાર કરવા લાગે છે ? અને શું ત્યાર બાદ તેમના શરીરની નિષ્પત્તિ (રચના) થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ોય ! વં” હા, ગૌતમ ! એવું જ બને છે. અહીં “વિચારણા કરવાં માળિચર્થ” પરિચારણા પદ (પ્રજ્ઞાપનાનું ૩૪મું પદ, પૂરેપૂરું કહેવું જોઈએ.
સેવં મંતે! તેવું મને ! ત્તિ” હે ભગવન ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભગવન્! આપની વાત સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ૦૧
કે તેરમાં શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૧૩-૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૬૬