________________
ચૌથે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
ચોથા ઉદેશાનો પ્રારંભ તેરમાં શતકના ચેથા ઉદ્દેશમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-(૧) નરક પૃથ્વીની પ્રરૂપણા–નરયિકઢાર નિરૂપણ (૨) સ્પર્શ દ્વારની પ્રરૂપણું (૩) પ્રણિધિદ્વારની પ્રરૂપણા (૪) નિયનદ્વાર નિરૂપણ (૫) લેકમધ્યદ્વારની પ્રરૂપણા (૬) અલેકમધ્યદ્વારની પ્રરૂપણા, (૭) ઉદર્વક મધ્યદ્વારની પ્રરૂપણું, (૮) તિર્યંગ્લેક મધ્યદ્વારની પ્રરૂપણા (૯) દિગવિદિગ પ્રવહદ્વારની પ્રરૂપણ, (૧૦) અન્દીદિશાનિર્ગમ વકતવ્યતા, (૧૧) આગ્નેયાદિ દિશાઓના નિગમની વક્તવ્યતા (૧૨) લેકપરૂપણ, (૧૩) અસ્તિકાયપ્રવનદ્વાર પ્રરૂપણ. વળી આ ઉદ્દેશકમાં નીચેના વિષયનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે—ધર્માસ્તિકાય આદિ દ્વારા જીવનમાં પ્રવર્તનની પ્રરૂપણું, અસ્તિકાય પ્રદેશ સ્પર્શના દ્વાર વક્તવ્યતા, ધર્માસ્તિકાયને એક પ્રદેશ, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યના કેટલા પ્રદેશો વડે સ્પર્શિત થાય છે, અ. વિષયનું નિરૂપણ એજ પ્રમાણે અધર્માસ્તિકાય આદિની સ્પર્શનાની પણ પ્રરૂપણ, પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, ચાર પ્રદેશ આદિથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પર્યન્તના પ્રદેશને કેટલાં ધર્માસ્તિકાયાદિ પ્રદેશે દ્વારા સ્પર્શ થાય છે? ઈત્યાદિ વિષયની પ્રરૂપણું ત્યાર બાદ કાળના એક સમયની પ્રરૂપણા, ધર્માસ્તિકાયદ્રવ્યની વક્તવ્યતા, અધર્માસ્તિકાયદ્રવ્યની વક્તવ્યતા, અવગાઢદ્વારની વક્તવ્યતા, જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલા પ્રદેશે અવગાઢ થાય છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તરે એ જ પ્રમાણે અધર્માસ્તિકાય આદિના વિષયમાં પણ અવગાઢસૂત્રની પ્રરૂપણ, એકાદ્ધાસમયની પ્રરૂપણ, એક ધમસ્તિકાયની પ્રરૂપણ, એક અધર્માસ્તિકાયની પ્રરૂપણ પૃથ્વીકાયિકની પ્રરૂપણું, અપૂકાયિકની પ્રરૂપણું, અસ્તિકામાં નિષદન (બેસવાની ક્રિયા) દ્વાર વકતવ્યતા, ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોમાં ઉપવેશન માટે શું સમર્થ છે? ઈત્યાદિ પ્રરૂપણ બહુસમયદ્વારવક્તવ્યતા, લેકવકભાગવકતવ્યતા, અને સંસ્થાન દ્વારા વક્તવ્યતા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૬ ૭