________________
ચોથે ઉદેશે કીસંગ્રહાર્થ ગાથા
દ્વારગાથા–“
રેચર, જાવર ઈત્યાદિ “બથી વાસકુણાઈત્યાદિ – આ ઉદેશકમાં નીચે પ્રમાણે ૧૩ દ્વાર કહ્યાં છે-(૧) નરયિક, (૨) સ્પર્શ, (૩) પ્રણિધિ, (૪) નિરયાત, (૫) લેકમધ્ય, (૬) દિશાવિદિશા પ્રવાહ, (ઈ અસ્તિકાયપ્રવર્તન, (૮) અસ્તિકાય પ્રદેશ સ્પર્શના, (૯) અવગાહના, (૧૦) જીરાવ ગાઢ, (૧૧) અસ્તિકાયનિષદન, (૧૨) બહુસમ, (૧૩) લેક સંસ્થાન.
ટીકાર્થ–ાથા ઉદ્દેશકમાં કયા કયા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે આ ગાથામાં બતાવવામાં આવેલ છે. પહેલા નરયિક દ્વારમાં નર અને નારક જીની પ્રરૂપણ કરવામાં આવી છેબીજા પશદ્વારમાં સ્પર્શના સ્વરૂપનુ નિરૂપણ કરવામાં આવ્યું છે ત્રીજા પ્રણિધિદ્વારમાં પ્રણિધિની પ્રરૂપણા કરવામાં આવી છે. નિરયાતસ્વરૂપની પ્રરૂપણ કરનારું ચોથું નિરયાતદ્વાર છે. લેકમધ્યના સ્વરૂપનું નિરૂપણ પાંચમાં લેકમથદ્વારમાં કરવામાં આવ્યું છે. છો દિશાવિદિશા પ્રવાહદ્વારમાં દિશાવિદિશાના પ્રવહસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમાં અસ્તિકાયપ્રવર્તનદ્વારમાં અસ્તિકાયના પ્રવર્તનની પ્રરૂપણા કરવામાં આવી છે. આઠમાં અસ્તિકાયપ્રદેશસ્પર્શના દ્વારમાં અસ્તિકાય પ્રદેશ સ્પર્શનું નિરૂપણ કરવામાં આવ્યું છે નવમાં અવગાહના દ્વારમાં અવગાહનાનું અને દસમાં જીવાવ ગાઢદ્વારમાં જીવાત્રગાઢનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અસ્તિકાયનિષદનની પ્રરૂપણા અગિયારમાં અસ્તિકાયનિષદનદ્વારમાં કરી છે. બારમાં બહુ સમદ્વારમાં બસમવક્તવ્યતાની અને તેરમાં લકસંસ્થાન દ્વારમાં લેક સંસ્થાનના સ્વરૂપની પ્રરૂપણ કરવામાં આવી છે.
નારક પૃથ્વી સંબંધી કથન
-નારકપૃથ્વીવક્તવ્યતા“વાઇ મંતે ! પુઢવી” ઈત્યાદિ
ટીકાઈ–ત્રીજા ઉદ્દેશામાં શબ્દાદિ વિષપભેગરૂપ પરિચારણાનું કથન કરવામાં આવ્યું છે. તેને લીધે કમેને બંધ થાય છે તેથી છાનું નરકાદિ ગતિમાં ગમન થાય છે. તે કારણે સૂત્રકારે આ ચેથા ઉદ્દેશકમાં સૌથી પહેલાં નરકદ્વારનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“ અરે કુવી Humત્તાવો » હે ભગવદ્ ! પૃથ્વીએ કેટલી કહી છે?
શ્રી ભગવતી સૂત્રઃ ૧૦
૧૬૮