SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (6 તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ nોંચમા !” હું ગૌતમ ! સત્ત પુઢીયો પળત્તો ” પૃથ્વીએ (નરકે!) સાત કહી છે. “ સંજ્ઞા ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ ચળવમા ગાય અદ્દે પુત્તમા ” રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, અધઃસપ્તમી (તમસ્તમઃપ્રભા.) ગૌતમ સ્વામીના પ્રશ્ન- અદ્દે સત્તમાર્ળ પુઢવીર પંચ અનુત્તરા મતિમાયા નાય અવઢ્ઢાળે” હે ભગવન્! જે સાતમી અધઃસપ્તમી નરક છે તેમાં પાંચ અનુત્તર, મહાવિશાળ કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિછાન, આ પાંચ નરકાવાસેા કહ્યા છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર-હા, ગૌતમ ! ત્યાં તે પાંચ નરકાવાસ આવેલા છે. તે નરકાવાસા છઠ્ઠી તુમ પ્રભા નરકના નરકાવાસે કરતાં લખાઈ અને પહેાળાઇની અપેક્ષાએ ઘણાં જ વધારે વિસ્તારવાળા છે. તે નરકાવાસેમાં નારકાને રહેવાને માટેનું ક્ષેત્ર વિશાળ છે. તેથી તેએ મહાવકાશતર (છઠ્ઠી નરકના નરકવાસેા કરતાં વધારે અવકાશવાળા) છે, પરંતુ તે નરકાવાસમાં છઠ્ઠી નરકના નરકાવાસેા જેટલા અધિક જીવે નથી, તેથી તેએ મહાપ્રતિરિક્તતર-શૂન્ય-છે. “ નો સમાવેસળસારેવ” છઠ્ઠી નરકના નરકાવાસમાં જેવી રીતે અન્ય ગતિમાંથી આવતાં જીવાનેા પ્રવેશ ચાલુ જ રહ્યા કરે છે, એવી રીતે અહી' તેમના પ્રવેશ ચાલુ રહેતા નથી, કારણ કે છઠ્ઠી નરક કરતાં સાતમી નરકમાંનારકાની સખ્યા અસખ્યાત ગણી ઓછી છે. તે કારણે અધ:સપ્તમીના નરકાવાસેા નારકા વડે અત્યન્ત આકીણુ તર–સંકીણુ રહેતા નથી. તે નરકાવાસેા નારકે વડે અત્યન્ત વ્યાપ્ત પણ રહેતા નથી. તે કારણે ત્યાં નારકોમાં એક બીજા સાથે સંઘટ્ટન થતુ' નથી ભીડને કારણે ત્યાં ધક્કામુક્કી પણ થતી નથી આ પ્રકારની ધક્કામુક્કીને નેાદન કહે છે. ત્યાં આ પ્રકારનું નાદન થવાની શકયતા જ રહેતી નથી કારણ કે ત્યાં નારકોની સખ્યા અધિક નથી. “ તેવુ ળ ના તેરા છટ્રીપ્સમા પુથ્વીર્ ને દિતો महाकम्मतराचेव १, महाकिरियतराचेवर, महासवतराचेव३, महावेयणतराचेव४ " સાતમી નરકના નરકાવાસેાના નારકે। છઠ્ઠી તમ:પ્રભા પૃથ્વીના નારકા કરતાં મહાકેમ તરવાળા હોય છે કારણ કે છઠ્ઠી પૃથ્વીના નારકા કરતાં તે નાકેાના જ્ઞાનાવરણીય આદિ ક વધારે પ્રમાણમાં બધાયેલાં હાય છે. એજ પ્રમાણે તેઓ મહાક્રિયાવાળા પણ હાય છે, કારણ કે તેમની જે કાયિકી આદિ ક્રિયાએ છે તે મહાન્ હાય છે. ત્યાં શરીરની અવગાહના (ઉંચાઇ) ૫૦૦ ચૈાજનની ડાય છે, તેથી ત્યાં કાયની મહાનતા છે અને આગલા ભવમાં તે મહારમ્ભુ, મહાપગ્રિહ આદિવાળા હોય છે, તેથી તેમને મદ્યાક્રિયાવાળા કહ્યા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬ ૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy