SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એજ કારણે છઠ્ઠી નરકના નારકો કરતાં તેમને મહા આસ્ત્રવવાળા કહ્યા છે. છઠ્ઠી નરક કરતાં સાતમી નરકમાં અધિક વેદનાનો અનુભવ કરવો પડે છે. કઈ પણ નવો જીવ જ્યારે ત્યાં ઉ વન્ન થાય છે ત્યારે ત્યાંની વેદનાને કારણે પહેલી વખત તો તે ૫૦૦ જન સુધી ઊંચે ઉછળે છે. આટલી બધી વેદના ત્યાં વેઠવી પડે છે. પરંતુ “નો ત ગ મત ” છઠ્ઠી નરકના નારકાના જેવાં અલ્પતર કર્મવાળા તેઓ લેતા નથી, “નો ધ્વવિદિ ” વળી તેઓ છઠ્ઠી નરકના નારકેના જેવાં અ૫તર કાયાદિ કિયાવાળા હોતા નથી. “નો ઝMાવવત્તાવારૂ ગcવેચાતાવ” તેઓ અપત૨ આસ્ત્રવવાળા પણ કહેતા નથી અને અલપતર વેદનાવાળા પણ હોતા નથી. “cવઢિયતા , અવગુરૂતરાવ” છઠ્ઠી નરકના નારકો કરતાં સાતમી નરકના નારકે અલ્પઝદ્ધિવાળા અને અલ્પદીતિવાળા હોય છે સાતમી નારકના નારકની અવધિ આદિ અદ્ધિ છઠ્ઠી નરકના નારકની અવધિ આદિ સદ્ધિ કરતાં ન્યૂન હોય છે. છઠ્ઠી નરકના નારકેના શરીરની દીપ્તિકરતાં સાતમી નરકના નારકની દીપ્તિ ઓછી હોય છે. તેથી જ તેમને અલપતર અદ્ધિવાળા અને અલ્પતર દીતિવાળા કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન – હે ભગવન્ તમ પ્રભા નામની છઠ્ઠી નરકમાં કેટલા નરકાવાસો કહ્યા છે ત્યાં નારકોની હાલત કેવી છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“છઠ્ઠીવનં સમાઇ પુરવાર ઘરે વંથૂળ રિચાવારરચનારણે ઘom” હે ગૌતમ ! છઠ્ઠી તમપ્રભા નરકમાં એક લાખ કરતાં પાંચ ન્યન (૯૯૯૫) નરકવાસે છે. “તેણે નાથા સત્તા પુવીu नरएहितो नो तहा महंततराचेव, महावित्थिन्नतराचेवर, महावगासतराचेव३, મહાપરિશરણાઈ દી નરકના નરકાવાસો અધઃસપ્તમીના નરકાવાસ કરતાં મોટા નથી, તે નરકાવાસે અધાસપ્તમીના નરકાવાસો જેટલા મહાવિસ્તારવાળા પણ નથી, મહાવકાશવાળ પણ નથી અને મહાપ્રતિરિકતતર (શૂન્ય) પણ નથી. “મgramતાવ, મારૂતરોવેવ, કાઢતાવ, ગોચરાવ સાતમી નરકના નરકાવાસ કરતાં તે નરકાવાસે મહાપ્રવેશનતર, આકીર્ણતર, આકુલર અને પ્રેરણતત્પર છે. એટલે કે તે નરકાવામાં વધારે નારકોને પ્રવેશ થયા કરે છે, ત્યાં સંકડાશ રહે છે, ધક મુકકી ચાલે છે અને નારકનાં શરીરનું સંઘઠ્ઠન થયા કરે છે. “તેણુ of નાયુ નેરા મહે સત્તમાઘ શુક્રવીણ नेरइएहितो अप्पकम्मतराचेव१, अप्पकिरियतराचेवर, अप्पासवतराचेव३, अप्पवेચાર” છઠ્ઠી પૃથ્વીના નાકે સાતમી પૃથ્વીના નારકે કરતાં અલ્પકર્મતર, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy