SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અપક્રિયાતર, અપ અ સતર, અને અલ્પવેદનાતર હોય છે. “જો તer માતર, મહાશરિયતા, મહાવતારરૂ, માનવાઝ તેઓ અધસપ્તમીના નારકે જેટલા મહાકર્માતર, મહાફિયાતર, મહાઅવતર અને મહાવેદનતર નથી. “બ્રિગતરોવર, મહાગુવતરા ૨ નો સહ પ્રક્રિયા , વકgશતાવર” આ છઠ્ઠી નરકના નારકો સાતમી નરકના નારકે કરતાં અધિક ત્રાદ્ધિવાળા અને અધિક શુતિવાળા હોય છે, પરંતુ તેઓ સાતમી નરકના નારકે કરતાં અલ્પ ઋદ્ધિવાળા અને અલ્પ યુતિવાળા હેતા નથી. “છઠ્ઠીe of તરાણ પુત્રવધુ ના પ્રમાણ ધૂમgમાર પુત્રવીણ नेरइएहितो महत्तराचे १, महावित्थिन्नतराचेवर, महावगासतराचेव३, महापइ. વિનરાવક” છઠ્ઠી નરકના નરકાવાસે પાંચમી ધૂમપ્રભાના નરકાવા કરતાં વધારે મોટા, વધારે વિસ્તારવાળા, વધારે અવકાશવાળા અને વધારે પ્રતિરિકત (શૂન્ય) છે. “નો સT મguસાતાવ, મારૂછાતાવ, આવતાવ, ગળોથળતરાવ ” પરતુ છઠ્ઠી નરકના નરકાવાસે પાંચમી નરકના નરકાવાસે જેટલાં મહાપ્રવેશાન્તર (વધારે નારકોના પ્રવેશવાળા), આકીર્ણતર (સંકડાશવાળા), આકુલતર, અને નેદનતર (ધક્કોમુક્કીવાળા) નથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકાવાસો છઠ્ઠી પૃથ્વીના નરકાવાસે કરતાં મહાપ્રવેશનતર, આકીર્ણતર, આકુલતર અને નેદનતર હોય છે. " तेसु णं नरएसु नेरइया पंचमाए धूमप्पभाए पुढवीए नेरइएहितो महाकम्मतराવિ૨, મહાિિરચતરાવર, મહાવતરા વરૂ, માનતા ” પાંચમી પૃથ્વીના નારકે કરતાં છઠ્ઠી પૃથ્વીના નારકે મહાકમતર, મહા ક્રિયાતર, મહાસંવતર, અને મહાવેદનતર હોય છે. “નો તદ્દા બgવકૂતરાવ, અશ્વિરિયાવ૨, અવાવરાવ, ચળવઝ” પાંચમી પૃથ્વીના નારકે જેટલાં અલપતર કર્મવાળા, અલપતર ક્રિયાવાળા, અલપતર આસ્રવવાળા અને અ૫તર વેદનાવાળા હોય છે, એટલાં અલ્પતર કર્મવાળા, અલપતર કિયાવાળા, અપતર આસ્ત્રવવાળા અને અલપતર વેદનાવાળા છઠ્ઠી નરકના નારકે હોતા નથી. “જqહૂરતા ?, અcuઝુરૂતરાત્રેવર, તો ત માવિતાવ, મહsgયતરાર” છઠ્ઠી પૃથ્વીના નારકે અલ્પ ઋદ્ધિવાળા અને અપધતિવાળા હોય છે. પાંચમી નરકના નારકે જેટલી મહાકદ્ધિ અને મહાઘતિવાળા તેઓ હોતા નથી. “પંરમાણ ધૂમ જુમા ગુઢવી સિન્નિ રિયાવાલાચઠ્ઠલા પત્તા” પાંચમી ધૂમપ્રભા નરકનું વર્ણન કરતા મહાવીર પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! પાંચમી નરકમાં ત્રણ લાખ નરકાવાસ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૭૧
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy