________________
કહ્ય! છે. “વં ના છઠ્ઠા મળિયા, વં સત્તા વિપુત્રીો પરોવ્ર માંતિ, જ્ઞાવ ચળમંત્તિ, નાવ નો મચિતરાવે, અવ=નુચત્તરાધેવ '' જે પ્રકારે છઠ્ઠી પૃથ્વીના નરકાવાસાદિના વિષયમાં કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે સાતે પૃથ્વીઓમાં પણ નરકાવાસાદિના વિષયમાં પરસ્પરને લગતુ એવુ જ કથન કરવુ જોઈએ એટલે કે ચેથી પંકપ્રભ!, ત્રીજી વાલુકાપ્રભા, બીજી શરાપ્રભા અને પહેન્રી રત્નપ્રભાનુ' પણ એવું જ કથન સમજી લેવું. જેમ કે પાંચમી ધૂમપ્રભાના નરકવાસેા ચેાથી પકપ્રભાના નરકાવાસે કરતાં મહત્તર, મહાવિસ્તીણુ તર, મહ વકાતર, મહાપ્રતિક્તિતર છે. ધૂમપ્રભાના નરકાવાસેા પ'કપ્રભાના નરકાવાસા જેવાં મહાપ્રવેશનતર, આકીણું તર, આકુલતર અને નેાદનતર નથી કારણ કે ચેાથી પકપ્રમા નરકના નારા પાંચમી ધૂમપ્રભાના નારકા કરતાં મહાપ્રવેશનતર, આકીણુ તર, આકુલતર અને નેાનતર કહ્યા છે. એજ પ્રમાણે ચેાથી પૃથ્વીના નારકા કરતાં પાંચમી પૃથ્વીના નારકા મહાકમાઁતર, મહાક્રિયાતર, મહાસ્રવતર અને મહાવેદનતર છે. તેએ ચેાથી પકપ્ર ભાના નારકા જેટલા અલ્પકમ તર, અપક્રિયાવાળા, અલ્પસવવાળા અને અલ્પવેદનાવાળા નથી. એજ પ્રમાણે પાંચમી પૃથ્વીના નારકા જેવી અલ્પઋદ્ધિવાળા અને અને અલ્પદ્યુતિવાળા છે, એવી અલ્પઋદ્ધિ અને અલ્પવ્રુતિવાળા ચેાથી પૃથ્વીના નારા નથી ચેાથી પ'કપ્રભાના નારકે પાંચમી ધૂમપ્રભાના નારકા કરતાં મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા છે. એજ પ્રમાણે ચાથી પ ́કપ્રભાપૃથ્વીના નરકાવાસાદિના વિષયમાં, ત્રીજી વાલુકાપ્રભાના નરકાવાસાદિના વિષયમાં, ખીજી શર્કરાપ્રભાના નરકાવાસાદિના વિષયમાં અને પહેલી રત્નપ્રભાના નરકાવાસાદિના વિષયમાં પણ કથન પોતાની જાતે જ સમજી લેવુ. હવે છેલ્લા અભિલાપ પ્રકટ કરવામાં આવે છે-“ શર્કરાપ્રભા પૃથ્વીના નારકા રત્નપ્રભા પૃથ્વીના નારા જેટલી મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા હાતા નથી. તેએ રત્નપ્રભાના નારકા કરતાં અલ્પઋદ્ધિવાળા અને અલ્પતિવાળા હાય છે. I|સૢ૦૧૫
।। પ્રથમ નૈરયિકદ્વાર સમાપ્ત |
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૭૨