________________
સ્પર્શદ્વાર કાકથન (નરકોં મેં બાદર અપ્રકાયિક સ્પર્શ ભી દેવકૃત હી સમજના ચાહિયે)
–સ્પર્શદ્વારવક્તવ્યતા– Tvમા પુ િને વાળ મરે!” ઈત્યાદિ– ટીકર્થ–સૂત્રકારે આ સૂત્રમાં સ્પર્શદ્વારનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે" रयणप्पभा पुढवि नेरइयाणं भंते ! केरिसयं पुढविफासं पञ्चणुब्भवमाणा विहદરિ?” હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકે પૃથ્વી સંબંધી કેવા પ્રકારના સ્પર્શને અનુભવ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા” હે ગૌતમ ! “નિ નવ ઉજનणाम, एवं जाव अहे सत्तम पुढवि नेरइया, एवं आउफ सं, एवं जाव वणस्सइ. વારં” રત્નપ્રભા પૃથ્વીના નારકે અનિષ્ટ (સમસ્ત જીને અરુચિકર હોવાને કારણે અવાંછનીય), અકાન્ત (અણગમો પ્રેરે તેવા), અપ્રિય ( ત્પાદક હોવાને કારણે અવિય), અમનેઝ (સતત દુઃખજનક હોવાને કારણ અમનેz, અને અમનેમ (મનને પ્રતિકૂળ હોવાને કારણે અમનોમ) એવાં પૃથ્વી સંબંધી સ્પર્શનો અનુભવ કરે છે. વળી અહીં અનિષ્ટ આદિ પદેની સાથે “તર-તમ” પ્રત્યય લગાડવા જોઈએ એટલે કે તેઓ પૃથ્વી સંબંધી અનિષ્ટતર, અનિષ્ટતમ આદિ સ્પર્શોને પણ અનુભવ કરે છે. એ જ પ્રમાણે શરામભા પૃથ્વીના નારકે, વાલુકાપ્રભાના નારકે, પંકપ્રભાના નારકે, ધૂમપ્રભાના નારકે, તમઃપ્રભાના નારકે અને અધઃ સપ્તમી પૃથ્વીના નારકે પણ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અને અમનેમ આદિ રૂપે પૃથ્વીકાયિક સ્પશને અનુભવ કરે છે. એ જ પ્રમાણે રત્નપ્રભાર્થી લઈને અધઃસપ્તમી પર્યન્તની સાત નરકના નારકે અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ અને અમનેમ આદિ રૂપે અપૂકાયિક સંબંધી સ્પર્શ, વાયુકાયિક સંબંધી સ્પર્શને, તેજરકાયિક સંબંધી સ્પશને અને વનસ્પતિકાયિક સંબંધી સ્પર્શને પણ અનુભવ કરે છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બાદર તેજસ્કાયિક જીને સદભાવ માત્ર સમયક્ષેત્રમાં જ છે, બીજે નથી. સૂમ તેજરકાયિક જીવને સદ્ભાવ સર્વત્ર છે. તેથી નરકમાં પણ સૂમ તેજસ્કાયિક જીને સદૂભાવ હોય છે આ પ્રકારે નરકોમાં તેમને સદ્ભાવ હોવા છતાં પણ સ્પર્શેન્દ્રિય દ્વારા તેમના સ્પર્શનું ગ્રહણ થઈ શકતું નથી, કારણ કે સૂક્ષમ એકેન્દ્રિય જ કઈ પણ ઈન્દ્રિય દ્વારા ગૃહીત થઈ શકતા નથી એવું સિદ્ધાન્તનું કથન છે. તેથી નારક છે તેમના સ્પર્શને અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે, આ પ્રકારનું કથન અશકય બની જાય છે. તેથી એવું જ કથન યુકિતયુક્ત લાગે છે કે સાતે પૃથ્વીના નારકો તેજસ્કાયિક સ્પર્શ સિવાયના પુણ્વીકાયિકાદિના સ્પર્શનો જ અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે. તેથી અહીં “યાવત્ ” પદ દ્વારા જે તેજસ્કાયિકના સ્પર્શનું ગ્રહણ કરવામાં આવ્યું છે તે યોગ્ય લાગતું નથી છતાં પણ અહીં “યાવત” પદ દ્વારા ગૃહીત તેજસ્કાયિક સ્પશદ્વારા તેજસ્કાયિકના જેવી ઉષ્ણવસ્તુ કે જે અગ્નિ જેવી હોય છે અને જેનું પરમાધા
શ્રી ભગવતી સૂત્રઃ ૧૦
૧૭૩