________________
મિક દેવા દ્વારા નિર્માણ થાય છે, તેને ગ્રહણ કરવામાં આવે તા કાઈ પણુ ઢાષના અવકાશ રહેતા નથી. ।।સૢ૦૨
રત્નપ્રભાદિપ્રણિધિ (અપેક્ષા) દ્વારકા નિરૂપણ
-રત્નપ્રભાદિ પ્રણિધિદ્વાર વકતવ્યતા
66
રૂમાળ મંતે! ચળવ્વમાં પુઢી ” ઈત્યાદિ~~
ટીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે ત્રીજા પ્રણિધિદ્વારનું કથન કર્યુ છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- ર્માળું મંતે ! ચળ प्पभा पुढवी दोच्चं सकरपभ पुढत्रिं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं, सव्वक्खु ક્રિયા જીવંતમુ’હે ભગવન્ ! રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી શુ... શકરાપ્રભા નામની ખીજી પૃથ્વી કરતાં પરિધિની (સ્થૂલતાની) અપેક્ષાએ માટી છે, અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિગ્બાગેામાં લખાઇ અને પહોળાઈની અપેક્ષાએ નાની છે ખરી?
મહાવીર પ્રભુના ઉત્તર-‘વૅનાનીવામિત્રને નિતીચે નૈદ્ય ઉદ્વેષણ્ ” હા, ગૌતમ! એવુ જ છે. રત્નપ્રભા પૃથ્વીની સ્થૂલતા આસપાસ જે પૃથ્વીકાયિક, શર્કરાપ્રભા પૃથ્વી કરતાં અધિક છે અને તે ચારે દિશાઓમાં તેની લખાઈ અને પહેાળાઈની અપેક્ષાએ શર્કરાપ્રભા પૃથ્વી કરતાં નાની છે, કારણુ કે રત્નપ્રભાના આયામવિષ્ણુંભ (લંબાઈ પહેાળાઈ) એક રજૂ પ્રમાણ છે અને શાપ્રભાના તેના કરતાં અધિક છે. જીવાભિગમ સૂત્રના બીજા નૈયિક ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યુ છે, તે અહીં ગ્રહણ કરવાનુ છે. રત્નપ્રભાની સ્થૂલતા એક લાખ એસી હજાર ચૈાજનની છે. તેથી તે સ્થૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીએમાં માટી છે શર્કરાપ્રભાની સ્થૂલતા એક લાખ ખત્રીસ હજાર ચાજનની છે. તેથી તે સ્થૂલતામાં રત્નપ્રભા કરતાં નાની છે. રત્નપ્રભાની લ’માઇપહેાળાઈ તેનાં કરતાં અધિક છે આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૭૪