________________
વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રના બીજા ઉદ્દેશામાં આ પ્રકારને સૂત્રપાઠ આપે છે. “હંતા, નવમા ! ફૂમાળ યાદવના પુત્રી હોવું પુáવિ વહાર जाव सबखुड्डिया सव्वंतेसु, एवं एएसु अभिलावेणं जाव छट्टिया पुढवी अहे હત્તમં પૂઢ Gળહાથ કાવ સવરપુરિયા સવંતે, રિ” હા, ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી રત્નપ્રભા પૂરી કરતાં સ્થૂલતામાં મોટી છે અને લંબાઈ પહોળાઈની અપેક્ષાએ સતેમાં (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગમાં) નાની છે. રત્નપ્રભા પૃથ્વી સ્કૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીઓમાં સૌથી મોટી છે, પરંતુ લંબાઈ પહોળાઈની અપેક્ષાએ સૌથી નાની છે. આ પ્રકારનું કથન સાતમી પૃથ્વી પર્વતની પૃથ્વીના વિષયમાં પણ સમજી લેવું છે અભિલાપ આ પ્રકારને બનશે-છઠ્ઠી પૃથ્વીની સ્કૂલતા અાસપ્તમી પૃથ્વી કરતાં વધારે છે, પરંતુ આયામવિષ્ક્રભની અપેક્ષાએ સાતમી પૃથ્વી છઠ્ઠી પૃથ્વી કરતાં મેટી છે અને સાતે પૃવીએમાં મોટી છે. સૂત્રકા
| રનપ્રભાદિ પ્રસિધિદ્વાર વક્તવ્યતા સમાપ્ત છે
નિરયાન દ્વારકા નિરૂપણ
–નિયાન્તદ્વારવક્તવ્યતા– ફુમીરે અને ! રચનcqમાણ પુરવી” ઈત્યાદિ–
ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ચેથા નિરયન્ત દ્વારની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે छ 3-" इमीसे णं भंते ! रयणप्पभाए पुढबीए णियरपरिसामंतेसु जे पुढविक्काइया." હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસો છે, તે નરકાવાસોની અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે છે તેઓ શું મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસવવાળા અને મહાદનાવાળા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ga Tહા નેરા વણ નાવ સત્તમાહે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રના બીજા નૈરયિક ઉદ્દેશમાં જે કથન કરવામાં આવ્યું છે, તે કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ છભિગમમાં એવું કહેવામાં આવ્યું છે કે“આયા , તેવફા, વાયરૂચા, વાસણરૂચા તે લીલા મહાબરાજે? દંતા, શોચમા !” ઈત્યાદિ હે ગૌતમ! રત્નપ્રભા, શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા અને અધઃપ્તમી પૃથ્વીના નરકાવાસની આસપાસ જે અચ્છાયિક આદિ જીવે છે, તેઓ મહાકવાળા, મહાકિયાવાળા, મહાઆસ્ત્રવવાળા અને મહાદનાવાળા છે. સૂત્રકા
| નિરયાન્તદ્વાર વક્તવ્યતા સંપૂર્ણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૭૫