SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ લોક મધ્યદ્વાર કા નિરૂપણ -લાકમધ્યદ્વારવકતવ્યતા “ દ્દિન મતે ! સ્રોપ આયામમો જળત્તે ” ઈત્યાદિ— ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે લેાકદ્વારની પ્રરૂપા કરી છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ વૃદ્દિગં મતે ! હોળસ્ત્ર આયામમન્ત્ર્ત્તે ?” હું ભગવન્ ! લેાકની લંબાઈના મધ્યભાગ કઈ જગ્યાએ કહ્યો છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ગોયમા ! મીલેળ રચનઘ્યમાણ્ પુથ્વીશ્વાસ तररस असंखेज्जइभागं ओगाहेत्ता एत्थ णं लोगस्स आयाममज्झे पण्णत्ते " ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીનું જે માકાશાન્તર (આકાશખડ) છે તે આકાશાન્તરના અસંખ્યાતમાં ભાગનુ ઓળંગન કરતા જે સ્થાન આવે છે, તે સ્થાન જ લાકની લખાઇને મધ્યભાગ છે. એટલે કે રત્નપ્રભા પૃથ્વીના આકાશખડના અસખ્યાતમાં ભાગનું ઉલ્લંઘન કર્યાં બાદ જે સ્થાન આવે છે, તે સ્થાન જ લાકની લખાઈના મધ્યભાગ છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘ જળિ મંતે ! અદ્દેજોનલ આચામમો પણ્ત્તે ” હે ભગવન્ ! અધેલેકની લંબાઈના મધ્યભાગ કઇ જગ્યાએ કહ્યો છે? મહાવીર પ્રભુના ઉત્તર- ́ નોયમા ! ” હે ગૌતમ! ૨૩થીત્ વંદqમાણ पुढवीए, उवासंतरस्स सातिरेकं अर्द्ध ओगाहित्ता एत्थणं अहे लोगस्स आयामમન્ને પાસે ” પકપ્રભા નામની ચેાથી પૃથ્વીના આકાશખડના અધ ભાગ કરતાં સહેજ વધુ ભાગને એળંગવાથી જે પ્રદેશ આવે છે, તે પ્રદેશને જ અધે લેકની લંબાઇના મધ્યભાગ કહ્યો છે. એટલે કે મેરુની મધ્યમાં જે રુચકપ્રદેશ છે તે રુચક પ્રદેશની નીચે ૯૦૦ ચૈાજનનુ અંતર એળ ગવાથી આધાલેક આવે છે. તેને વિસ્તાર સાત રાજૂ પ્રમાણથી અધિક છે. તેના મધ્યભાગ કર્યાં છે? ચેથી અને પાંચમી પૃથ્વીની મધ્યનું જે અવકાશાન્તર છે, તે અવકાશાન્તરના અર્ધા કરતા સહેજ વધારે ભાગને આળગવાથી અપેાલાના મધ્યભાગ આવે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—“ હે ળૅ મતે ! છ જોગણ આચામમો પાસે’ હે ભગવન્ ! ઉલાકની લંબાઈના મધ્યભાગ કયાં કહ્યો છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ નોચમા ! કવિ સબંદુમામાનિ પ્લાન हेट्ठि बंभलोए कप्पे रिट्ठविमाणे पत्थडे, एत्थ र्ण उड्लोगस्स आयाममध्झे पण्णत्ते " હૈ ગૌતમ ! સનત્યુમાર અને માહેન્દ્ર નામનાં કલ્પાની ઉપર અને બ્રાલેક કલ્પની નીચે રિૠવિમાન નામનુ પ્રતર છે. તેમાં જ વલાકની લંબાઈના મધ્યભાગ છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-મેરુની મધ્યના પ્રદેશથી ૯૦૦ ચેાજન ઊંચે વલાક આવેલા છે. તેના વિસ્તાર સાત રાજૂ રુચક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૭૬
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy