________________
પ્રમાણ કરતાં થોડો ઓછા છે. તેને મધ્યભાગ સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મલોક કલપની નીચે રિષ્ટિવિમાન પ્રતરની સમીપમાં છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હિ અંતે! સિરિઝોયા આયામ ?” હે ભગવન ! તિય લોકની લંબાઈને ભાગ કયાં કહ્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“શેરમા ! હે ગૌતમ! “ગુરી વીવે મન્નरस्स पब्वयस्स बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेदिल्लेसु વૃાાથg, 0 of fસરિયો મ અપરિપ ચ પળજો” જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના સમમધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચેના બે ક્ષુદ્રક પ્રતરાની સમીપમાં તિયના મધ્યભાગ રૂપ આણપ્રદેશિક
ચક્ર આવેલ છે. આ અષ્ટપ્રદેશિક સુચક જ તિર્યશ્લેકની લંબાઈને મધ્યભાગ છે. લેકનું સંસ્થાન વજીના મધ્યભાગ જેવું છે–રત્નપ્રભાના રત્નકાંડમાં સર્વશુદ્રક બે પ્રતર છે. આ બન્ને પ્રતમાંનું જે ઉપરનું પ્રતર છે ત્યાંથી લઈને લેકની ઉપર મુખાવૃદ્ધિ થાય છે, અને નીચેનું જે પ્રતર છે ત્યાંથી લઈને લેકના અમુખા વૃદ્ધિ થાય છે. તે ઉપરિતન–અધસ્તન બને પ્રતની પાસે અષ્ટપ્રદેશિક સૂચક છે. તે રુચક જ તિર્યશ્લેકના મધ્યભાગ રૂપ છે. તે રુચક કેવું છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે–આ અષ્ટપ્રદેશિક રુચકમાંથી “રૂમ રસ ફિણાવા પતિ, તંજ્ઞા-પુથિમા, કુથિમાવાહિના, gવું = રમણા નામધેન્નતિ આ દસ દિશાઓ નીકળી છે–પૂર્વદિશા, પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચેની આગ્નેયી વિદિશા (અગ્નિકેણ, દક્ષિણદિશા, દક્ષિણ અને પૂર્વ વચ્ચેની નિત્ય વિદિશા, પશ્ચિમદિશા, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની વાયવ્ય વિદિશા, ઉત્તરદિશા, ઉત્તરદિશા, ઉત્તર અને પૂર્વની વચ્ચેની ઈશાન વિદિશા, ઉર્વદિશા અને અધોદિશા. આ પ્રમાણે દેશમાં શતકના પહેલા ઉદ્દેશામાં દિશાઓનું વર્ણન કરવામાં આવેલું છે. સૂપ
છે લેકમધ્યદ્વાર વકતવ્યતા સંપૂર્ણ
દિગૂ વિદિ પ્રવાહ દ્વારકા નિરૂપણ
–દિગ્વિદિફ પ્રવહકાર વક્તવ્યતા– “રંવા ! વિના મારૂચા” ઈત્યાદિ
ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં દિક વિદિક પ્રવહદ્વારનું નિરૂપણ કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “i મતે ! રિક્ષા ઉનાવા ” હે ભગવન્! એન્દીદિશા (પૂર્વ દિશા) શું આદિવાળી છે? એટલે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૭૭