________________
કે તેની પહેલાં શું છે? આદિણાનુ` કથન ઉલ્ટારૂપે થઈ શકે છે. તે માટે જ પૂછવામાં આવ્યુ છે કે (ત્રિ વદ્દા) તેના નિગમનુ મૂળ કયાં છે એટલે કે કયાંથી તેના આરંભ થાય છે? (ર્ફે પન્નાઢ્યા) તેની આદિમાં કેટલા પ્રદેશેા છે ? (ૐ વઘુત્તા) તેની ઉત્તરમાં (વૃદ્ધિમાં) કેટલા પ્રદેશે છે ? (૬ પત્તિયા) તે કેટલા પ્રદેશેાવાળી છે? ( પાવલિયા) તેના અન્ત કયાં છે ? (સિઝિયા પળત્તા) તેના આકાર કેવા કહ્યો છે?
મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ નોચમા ! '' હે ગૌતમ ! “ કુંવાળું વિન્ના જયगाइया ” અન્દ્રી દિશા (પૂર્વ દિશા)ના પ્રારભ રુચકથી થાય છે એટલે કે તેની પહેલાં રુચક છે. (ચાળવા દુબ ળા, ટુવસુત્તા, ડો. નવુર ગર્લ્સલેન્ગવલિયા, ગજોરા વપુષ નૈસલિયા) તે રુચકમાંથી નીકળી છે એટલે કે તેનુ મૂળ નિગ મદ્રાર રુચક છે. તેની સ્માદિમાં એ પ્રદેશ છે અને તે દ્વિપ્રદેશેાત્તર છે, એટલે કે તે બે પ્રદેશેાની વૃદ્ધિવાળી છે. લેાકની અપેક્ષાએ તે અસખ્યાત પ્રદેશાવાળી છે, અલાકની અપેક્ષાએ તે અનંત પ્રદેશાવાળી છે. તથા લેાકની અપેક્ષાએ તે આદિસહિત છે અને અવસાનસહિત છે. અલાકની અપેક્ષાએ તે સાહિ સપયવસિત છે. લેાકની અપેક્ષાએ તેના આકાર મૃગના જેવા છે. લેક પરિમડલાકાર હાવાથી દિશામાં મૃદંગાકારતા સંભવી શકે છે, તેથી જ તેના આકાર મૃ′ગના આકાર જેવા કહ્યો છે. ટેકની અપેક્ષાએ તે શકટૌધિ આકારવાળી છે. એટલે કે ગાડાની આગળ જે લાકડાના લાંખા લાંખા ભાગ હાય છે તેને “ શકટૌધિ ” કહે છે. પૂ`દિશાને આકાર આ શકટૌધિ જેવા છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ છોચીળ મતે ! વિશ્વા મિાના, પિવા, कइपएसाइया, कइपएसवित्थिन्ना, कइ पएसिया, किं पज्जवनिया, किं संठिया વળત્તા ?” હે ભગવન્ ! આગ્નેયી વિદિશા (અગ્નિકાણુ) કયા આદિવાળી છે? તેનું નિગમસ્થાન-મૂળ-કયાં છે ? તે કેટલા પ્રદેશમાં વસ્તી છે ? તે કેટલા પ્રદેશેાવાળી છે? તે કયા અન્તવાળી છે ? તેના આકાર કેવા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- પોયમાં ! હે ગૌતમ ! અજ્ઞેયીનું વિન્ના ચगाइया, रुगप्पवा, एगपएसाइया, एगपएसवित्थिन्ना, अणुत्तरा, लोगं पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अनंतपएसिया, लोगं पडुच्च साइया, प ज्जबसिया अलोगं पडुच्च साइया अपज्जवसिया छिण्णमुत्तावली संठिया पण्णत्ता અગ્નિવિદિશા રુચક આદિ વાળી છે, એટલે કે રુચક્રથી શરૂ
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૭૮