________________
થાય છે–તેની પહેલાં સૂચક છે, તેનું નિગમસ્થાન પણ સૂચક છે, એક પ્રદેશ તેને આદિ છે, તેનો એક પ્રદેશ વિસ્તૃત છે કારણ કે તે અનુત્તરા (વૃદ્ધિરહિત) છે. લેકની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશવાળી છે, અને અલેકની અપેક્ષાએ અનંતપ્રદેશેવાળી છે લેકની અપેક્ષાએ તે આદિ (આદિસહિત) અને સપર્યવસિત (અન્તવાળી) છે અને અલેકની અપેક્ષાએ તે સાદિ અને અન્તરહિત છે, તથા તેને આકાર વિકીર્ણ મુક્તાવલીના જે છે. “જમાં જ ચૂં, નેર 1 કોથી, વઘં કા ફૂલા તા રિક્ષા વાર, કા શોથી તણાં ઘારિ ઉર વિવિઘારો” પૂર્વદિશાના જેવું જ કથન દક્ષિણ દિશાનું સમજવું અગ્નિ વિદિશાના જેવું જ કથન નિત્ય દિશા વિષે સમજવું આ પ્રકારે જેવું કથન પૂર્વ દિશા વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન બાકીની દિશાઓ –દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા વિષે સમજવું અગ્નિવિદિશા વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન બાકીની વિદિશાઓ-નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન-વિષે સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-વિમઢાળ મં! વિલા વિરાટ પુછા-નહીં જેથી” હે ભગવન્! વિમલા દિશા (ઉર્વ દિશા) ક્યા આદિ વાળી છે? તેના નિર્ગમનું મૂળ કયાં છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે? વૃદ્ધિમાં કેટલા પ્રદેશ છે? તે પોતે કેટલા પ્રદેશવાળી છે? તેને અત્ત ક્યાં છે? તેને આકાર કે છે? આ પ્રકારે જેવા પ્રશ્નને અગ્નિવિદિશા વિશે પૂછવામાં આવ્યા છે, એવા જ પ્રશ્નો ઉર્વ દિશા વિષે પણ પૂછવામાં આવ્યા છે.
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા !” હે ગૌતમ! “વિમા પિતા रुयगाइया, रुयगप्पवहा, चउप्पएसाइया, 'घउप्पएसवित्थिन्ना, अणुत्तरा, लोगं વપુર ઘેર રહ્યા અનેચી” વિમલા દિશા (ઉર્વદિશા સૂચક રૂપ આદિવાળી છે, તેના નિર્ગમનું મૂળસ્થાન સૂચક છે. ઉર્વ દિશા આદિમાં ચાર પ્રદેશવાળી છે, તેના ચાર પ્રદેશ વિસ્તીર્ણ છે, તે વૃદ્ધિથી રહિત છે લેકની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશેવાળી છે અને અલેકની અપેક્ષાએ અનંત પ્રદેશેવાળી છે. લેકની અપેક્ષાએ તે આદિસહિત અને અન્તસાહિત છે, અલેકની અપેક્ષાએ તે સાદિ (આદિ સહિત) અને અનન્ત છે. પૂર્વ કથન કરતાં આ કથનમાં એટલી જ વિશેષતા છે કે આ દિશાને આકાર ચકના જે છે, છિન્ન મુક્તાવલીના જેવું નથી. ઉર્વ દિશાના જેવું જ કથન તમે દિશા (અદિશા) વિષે પણ સમજવું એટલે કે અર્ધ દિશા પણ સૂચક ૨૫ આદિવાળી છે, તે ચક રૂપ નિગમસ્થાનવાળી છે, તે ચાર પ્રદેશરૂપ આદિવાળી છે, તેના ચાર પ્રદેશ વિસ્તીર્ણ છે, તે વૃદ્ધિ રહિત છે, લેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશેવાળી અને અલકની અપેક્ષાએ અનંત પ્રદેશેવાળી છે. કાન્તની અપેક્ષાએ તે સાદિ અને સાન્ત છે, પણ અલેકની અપેક્ષાએ તે સાદિ અનન્ત છે, તથા તેને આકાર રુચક જેવું છે. સૂદા
દિમૂવિદિ પ્રવહદ્વાર સંપૂર્ણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૭૯