________________
પરિવર્તન દ્વાર કા નિરૂપણમ્
-પ્રવર્ત્તનદ્વારવક્તવ્યતા—
» ઈત્યાદિ
पवुच्चइ
છે.
જિનચં મતે ! હોત્તિ ટીકા –સૂત્રકારે આ સૂત્રમાં સાતમાં પ્રવર્ત્તન દ્વારનું કથન કર્યુ આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે મિર્ચ મળે ! लोए त्ति શબ્દના વાગ્યા શેા છે ?
વવુચર ?” હું
ભગવન્ !
લેક
,,
મહાવીર પ્રભુના ઉત્તર-“ શૌચમા ! ” હે ગૌતમ ! “ પંચસ્થિયાત્રા સ ન एवइए लोए त्ति पवुच्चइ ” આ લાક પંચાસ્તિકાય રૂપ છે. એટલે કે જે પાંચ અસ્તિકાય છે, તે જ લેાકરૂપ છે. “ સંજ્ઞા ” તે પાંચ અસ્તિકાચે નીચે પ્રમાણે છે-“ ધમયિા, બ્રહ્મસ્જિાય, જ્ઞવ જોયિાત્ ' (૧) ધર્મોસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય.
ગૌતમ રામીના પ્રશ્ન- ધમ્મથિાપ્નું મંતે ! નીવાળું પિન્મત્ત હું ભગવન્ ! ધર્માસ્તિકાય જીવેની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદ રૂપ બને છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! ધન્નાસ્થાન નીવાળું આગમનમળभासुम्मेस मणजोगा, वइजोगा, कायजोगा, जे यावन्ने तहपगारा चला भावा सम्बे તે ધાર્થિવ પવત્તુતિ ” હૈ ગૌતમ ! ધર્માસ્તિકાયના અસ્તિત્વને લીધે જ જીવા ગમનાગમન (અવરજવર) કરી શકે છે. કેાઈ જગ્યાએથી આવવાનું અને કઈ જગ્યાએ જવાનુ` કા` ધર્માસ્તિકાયના સદ્ભાવ હાય તેા જ થઈ શકે છે. એજ પ્રમાણે ભાષા (વચન ખેલવાની ક્રિયા), ઉન્મેષ (નેત્ર ઉઘાડવાની ક્રિયા), મનેયાગ, વાગ્યેાગ, કાયયેાગ તથા એજ પ્રકારની મીજી પણુ જે ચલસ્વભાવરૂપ ભ્રમણ આદિ પર્યાય છે, તે સઘળી ક્રિયાઓ પણ ધર્માસ્તિક્રાય હાય તા જ થઈ શકે છે, “ જીવળેળધમ્મચિજાણ્” ધર્માસ્તિકાયના સ્વભાવ ગતિરૂપ છે-તેને લીધે જ ગતિ સભવી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ગર્ભાસ્થાર્ ળ નીવાનં વિત્તર્ ?” ભગવન્ ! અધર્માસ્તિકાયની મદદથી જીવા કેવી પ્રવૃત્તિ કરી શકે છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમાં મચિાપન નીવાળ ઢાળનિસીયનतुयट्टणमणस्स य एगत्तीभावकरणया जे यावन्ने तहप्पगारा थिरा भावा, सव्वे ते અમ્મરિયા જ્ઞત્તિ ”હે ગૌતમ ! અધર્માસ્તિકાયના સદ્ભાવ હાવાને કારણે જ ઊભા રહેવારૂપ, એસવારૂપ, પડખુ નહી' બદલવારૂપ, મનને એકાગ્ર
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૮૦