________________
કરવા રૂપ, તથા એજ પ્રકારના ખીજા પણ સ્થિર ભાવે અધર્માસ્તિકાયના સદ્ભાવને લીધે જ સ ́ભવી શકે છે, કારણ કે “જાળવવો નં અમ્મત્યિ काए આ ધર્માસ્તિકાયને સ્થાન (સ્થિતિ) લક્ષણવાળું કહ્યું છે.
""
ગૌતમ સ્વામીના પ્રશ્ન- વાઘસ્થિવાળ અંતે ! સ્રીવાળ અનીવાન ચ વિત્તક્ ?” હે ભગવન્! આકાશાસ્તિકાય જીવા અને અજીવાની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદરૂપ બને છે ?
,,
મહાવીર પ્રભુના ઉત્તર-‘ બાળા ત્યિાળ ની વાન ચ બત્તીય યુવાન य भायणभूर ” હે ગૌતમ ! આકાશાસ્તિકાય જીવદ્રબ્યા તથા અજીવદ્રવ્યેાના ભાજન (આશ્રયસ્થાન) રૂપ બને છે. “ોળ વિલે પુન્ને, રોહિઁ વિ પુન્ને અવિ माज्जे, कोडिसएण वि पुन्ने कोडिसहस्संपि माएज्जा કારણ કે જીવાદિક દ્રવ્યાને અવગાહ દેવાને તેને સ્વભાવ છે. આકાશના જે એક પ્રદેશમાં એક જ પરમાણુ આદિ અવગાહિત થાય છે (રહે છે), એજ આકાશના એક પ્રદેશમાં એ પુદ્ઘપરમાણુ પણ અવગાહિત થઈ જાય છે, સેા પુદ્ગલપરમાણુ પણ અવગાહિત થઈ જાય છે, તથા તે એક જ પ્રદેશમાં કેશિત અને કાટિ સહસ્ર પુદ્ગલપરમાણુ પણ સમાઇ જાય છે. જેવી રીતે એરડાના આકાશમાં (અવકાશમાં) એક દીપકના પ્રકાશ પણ સમાઈ જાય છે, એ દીપકના પ્રકાશ પણ સમાઇ જાય છે અને સેા દીપકના પ્રકાશ પણ સમાઈ જાય છે, તથા ઔષધિવિશેષ દ્વારા સ'પાદિત પરિણામના પ્રભાવથી એક તાલા પારામાં સે તાલા સાનાને સમાવેશ થઇ જાય છે અને તે સેાનું પારાના વજનમાં આવી જાય છે તથા પારાનું વજન પણ ઔષધિના પ્રભાવથી ૧૦૦ તાલા ખરાખર થઈ જાય છે, એજ પ્રકારે પુદ્ગલપરિણામની પણ કાઈ એવી જ વિચિત્રતા છે એવું કેમ બને છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે “ અવનાવાળા બા સ્થિા 2 આ આકાશ અવગાહનાલક્ષણવાળુ છે. એટલે કે આકાશાસ્તિકાયના સ્વભાવ જ એવા છે કે તે જીવાદિક કબ્યાને પેાતાની અંદર રહેવા માટે સ્થાન આપે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- લવસ્થિજાણુ ાં મતે ! નીવાળું પિવત્તરૢ ?” ભગવન્ ! જીવાસ્તિકાય જીવેાની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદરૂપ બને છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ પોયમા ! નીવસ્થિાપ્નું લીવે અનંતાનં आभिणिबोहियनाणपज्जवाणं, अनंताणं सुयनाणपज्जवाणं एवं जहा बितियसए અસ્થિચષણ ના યોમાં પથ્થર્ ” હું ગૌતમ ! જીવાસ્તિકાયના સદ્ભાવમાં જ જીવે અનંત મતિજ્ઞાનની પર્યાયાના, અનંત શ્રુતજ્ઞાનની પર્યાયેના,
""
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૮૧