________________
તથા ખીજા શતકના અસ્તિકાય ઉદ્દેશકમાં વધુ વેલી અવધિજ્ઞાન આદિ જ્ઞાનેાની પાંચાના, જ્ઞાનદર્શનના ઉપયાગને પ્રાપ્ત કરે છે કારણ કે “ વસ્ત્રો, લળે મૈં નીવે” આ જીવાસ્તિકાય ઉપયાગલક્ષણવાળુ' છે. એટલે કે જીવાસ્તિકાયને ઉપયાગ સ્વભાવવાળું કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—‹ ìપરુથિંદાવન દુષ્કા પુદ્ગલાસ્તિકાય જીવાની પ્રવૃત્તિમાં કેવી રીતે મદદરૂપ બને છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘પોયમા ! ો ચિાણ 'લીવાળ' ઓરાહિયasore आहारए तेयाकम्मए, सोइंदिय, चखिदिय, घाणिदिय, जिब्भिदिय, फासि दिय, मणजोग, वयजोगकायजोग आणापाणूण च गहण पवत्तइ ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના સદૂભાવ હૈાવાને લીધે જ જીવા ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુના ગ્રહણમાં તથા શ્રેત્રેન્દ્રિય, નેત્રન્દ્રિય, કાણું. ન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મનાયાગ, વચનચેાગ અને કાયયેાગના ગ્રહણમાં પ્રવૃત્ત થાય છે, કારણ કે “ નળ વળેળ' વોમ્પરુચિકા'' પુદ્ગલાસ્તિકાયના સ્વભાવ ગ્રહણ કરવાના છે. એટલે કે ઔદારિક આદિને ગ્રહણુ કરવાને પુદ્ગલાસ્તિકાયના સ્વભાવ છે તે ઔદારિક આદિ પુદ્ગલમય છે. ાસૂ૦૭ાા ૫ પ્રવત્તનદ્વાર વક્તવ્યતા સ ́પૂર્ણા
66
સ્પર્શના દ્વાર કા નિરૂપણ
” હે ભગવન્ !
~એકાસ્તિકાયપ્રદેશ સ્પર્શદ્વાર વક્તવ્યતા—
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
ܕܕ
“ ને મને ! ધમ્મત્યિજાયપÈ » ઇત્યાદિ
ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં આઠમાં આકાશાસ્તિકાયાદિ પ્રદેશદ્વારનુ નિરૂપણ કર્યુ છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- તે મને ! ધર્મચિાચવણે ગદ્દે ધર્મથિજાય
ડ્સે પુટ્ટે ?” હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? આ પ્રશ્નના ભાવાર્થ એ છે કે ધર્માસ્તિકાયમાં અસખ્યાત પ્રદેશ કહ્યા છે. અહી એવેા પ્રશ્ન પૂછાયેા છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશ તેના જ કેટલા પ્રદેશેા દ્વારા પૃષ્ટ થયેલા હાય છે ?
૧૮૨