SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ , મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોયમા ! નન્નષદ્ ત્તિહિં, उक्को सपए छहि હૈ ગૌતમ ! જઘન્યપદની અપેક્ષાએ તે એક ધર્માસ્તિકાય પ્રદેશ ત્રણ ધર્મોસ્તિકાય પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. અહી જઘન્યપદ દ્વારા લેાકાન્તકાણુ ગ્રહણ કરવા જોઈએ ત્યાં ધર્માસ્તિકાયના અમુક એક પ્રદેશ ઉપરના એક પ્રદેશ દ્વારા અને આસપાસના એ પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. આ રીતે અતિસ્તાક અન્ય પ્રદેશેા વડે તેની સ્પર્શના થવાનું કહેવામાં આવ્યુ છે. આ લેાકાન્તકાણુ ભૂમિની પાસેના કાઠાના પ્રૂથાના પ્રદેશ જેવા સમજવા જોઇએ. ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા ધર્માસ્તિકાયના એક પ્રદેશ પેાતાની ચારે દિશાએના ધર્માસ્તિકાય પ્રદેશા દ્વારા અને ઉપર નીચેના એ પ્રદેશા દ્વારા પૃષ્ટ થાય છે. આ રીતે ચાર દિશાઓના ચાર પ્રદેશ વડે, ઉપરના એક અને નીચેના એક, એમ છ પ્રદેશે! વડે તેની સ્પર્શીના થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન–“ વર' અમસ્થિવાચવÈહિ. પુત્રું ?' હું ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વા પૃષ્ટ થાય છે ? આ પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે જેમ તલમાં તેલ રહેલુ હાય છે એમ લેાકાકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રષ્ય સર્વત્ર વ્યાસ હાય છે. તેથી જ્યાં ધર્માસ્તિકાય હાય છે, ત્યાં અધર્માસ્તિકાય આદિ અન્ય અસ્તિકાય પણ રહેલા હાય છે, તેથી જ એને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ધર્મોસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! બન્નેપક્ચર', જાલપા ધ્રુત્તદ્િ’ હું ગૌતમ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના આછામાં આછા ચાર પ્રદેશ વડે અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. ઓછામાં ઓછા ચાર પ્રદેશ વડે નીચે પ્રમાણે પૃષ્ટ થાય છે-ધર્માસ્તિકાયને તે એક પ્રદેશ અધર્માસ્તિકાયના એક ઉપરના પ્રદેશ વડે, આસપાસના એ પ્રદેશે! વડે તથા ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાન પર રહેલા એક પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. વધારેમાં વધારે સાત પ્રદેશ વડે આ પ્રકારે તેની સ્પના સમજવી–ધર્માસ્તિકાયના તે એક પ્રદેશની છ દિશાઓના છ પ્રદેશે। વડે અને ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાન પર રહેલા એક અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પના થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના એક પ્રદેશની અધર્માસ્તિકાયના વધારેમાં વધારે સાત પ્રદેશ વડે સ્પર્શના થાય છે. રા ગૌતમ સ્વામીના પ્રશ્ન- ક્ષેત્રપદ્િ' ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશની વર્લ્ડ સ્પના થાય છે? ગાના સ્ત્યિાચàપુટ્ટે ?” & આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! ” હું ગૌતમ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે, કારણુ કે લેાકાન્તમાં પણ અલાકાકાશના પ્રદેશાના સદ્ભાવ છે. (૩) ગૌતમ સ્વામીને પ્રશ્ન- વફળદુ' નીથિાયવોદ્દ' પુદ્ધે ?” હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે। વડે પૃષ્ટ થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૮૩
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy